ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ' છાયાં એટલાં છાપરાં ને ચાળ્યાં ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. પ્રેમાનંદ કવિ દયારામ કવિ દલપતરામ રણજિતરામ મહેતા પ્રેમાનંદ કવિ દયારામ કવિ દલપતરામ રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું તખલ્લુસ 'શ્રવણ' છે ? ઉમાશંકર જોષી શિવકુમાર જોષી દિનકર જોષી સુરેશ જોષી ઉમાશંકર જોષી શિવકુમાર જોષી દિનકર જોષી સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર જયંત કોઠારીને તેમના કયા લેખ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પ્રાપ્ત થયેલ છે ? પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા સુદામાચરિત્ર સાહિત્યિક તથ્યોની માવજત વ્યાસંગ પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા સુદામાચરિત્ર સાહિત્યિક તથ્યોની માવજત વ્યાસંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઈન્સાન મીટા દૂંગા' વાર્તાસંગ્રહ કોનો છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી અરદેશર ખબરદાર તારક મહેતા મુકુલ કલાર્થી કૃષ્ણલાલ શ્રીધરાણી અરદેશર ખબરદાર તારક મહેતા મુકુલ કલાર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃતિ અને કર્તા પૈકી કઈ જોડ સાચી નથી ? સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જાગીને જુએ તો જગત દીસે નહીં, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે'- પ્રભાતિયાંની રચના કોણે કરી ? ભાલણ નરસિંહ મહેતા રમેશ પારેખ હરીન્દ્ર દવે ભાલણ નરસિંહ મહેતા રમેશ પારેખ હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP