ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ' છાયાં એટલાં છાપરાં ને ચાળ્યાં ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. કવિ દયારામ કવિ દલપતરામ રણજિતરામ મહેતા પ્રેમાનંદ કવિ દયારામ કવિ દલપતરામ રણજિતરામ મહેતા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ સાહિત્યકાર જયંત કોઠારીની નથી ? ભારતનો કાર્ય સિદ્ધાંત પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા ઉપક્રમ અનુક્રમ ભારતનો કાર્ય સિદ્ધાંત પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા ઉપક્રમ અનુક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 2015માં જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા રઘુવીર ચૌધરીની પ્રથમ કૃતિ કઈ હતી ? સહવાસ અમૃતા અંતરવાસ પૂર્વરાગ સહવાસ અમૃતા અંતરવાસ પૂર્વરાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ત્રિશંકુ એન્ડ પોએટ્રી' કાવ્યસંગ્રહના લેખક જણાવો. અજ્ઞાત હિમાંશી શૈલત નીતા રમૈયા ઉમા મહેશ્વરન અજ્ઞાત હિમાંશી શૈલત નીતા રમૈયા ઉમા મહેશ્વરન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉપવાસી' ઉપનામ કયા સાહિત્યકારનું છે ? રાજેન્દ્ર શુક્લ રાવજી પટેલ ભોગીલાલ ગાંધી પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શુક્લ રાવજી પટેલ ભોગીલાલ ગાંધી પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શ્વેતગિરિ તરફ જતાં ગંધર્વે મનોમંથન અનુભવ્યું.' કોની કૃતિમાં આ ઉલ્લેખ છે ? નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર) સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી) ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે) જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ) નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર) સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી) ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે) જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP