ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ' છાયાં એટલાં છાપરાં ને ચાળ્યાં ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. કવિ દયારામ કવિ દલપતરામ પ્રેમાનંદ રણજિતરામ મહેતા કવિ દયારામ કવિ દલપતરામ પ્રેમાનંદ રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલ ? મુનશીનું મનોમંથન ભગ્ન પાદુકા સવાયા ગુજરાતી પાટણની પ્રભુતા મુનશીનું મનોમંથન ભગ્ન પાદુકા સવાયા ગુજરાતી પાટણની પ્રભુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો મુસ્લિમ વેશ છે ? મણિયાર ઝંડા ઝુલણ જૂઠણ આપેલ તમામ મણિયાર ઝંડા ઝુલણ જૂઠણ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક ઉમાશંકર જોશી નથી ? ગોરજ ગંગોત્રી પ્રાચીના નિશિથ ગોરજ ગંગોત્રી પ્રાચીના નિશિથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કસુંબીનો રંગ’ના કવિ કોણ ? ખોડીદાસ પરમાર જોરાવરસિંહ્ જાદવ ઝવેરચંદ મેઘાણી જયમલ્લ પરમાર ખોડીદાસ પરમાર જોરાવરસિંહ્ જાદવ ઝવેરચંદ મેઘાણી જયમલ્લ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કેન્દ્રવર્તી વિચાર કઈ કૃતિનો છે તે જણાવો.આ રચનામાં પ્રકૃતિનો પાંચેય તત્વોનો કવિએ અભિવ્યક્ત કર્યા છે. સારસી મને જોઈને ઊડી જતાં પક્ષીઓને આપની યાદી નદીનું સિંધુને આમંત્રણ સારસી મને જોઈને ઊડી જતાં પક્ષીઓને આપની યાદી નદીનું સિંધુને આમંત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP