ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો.

રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત
મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ
કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા
રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જયકુમારી-વિજય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણય-કથા નાટક ___ એ લખ્યું છે.

રણછોડભાઈ ઉદયરામ દવે
પ્રાગજી ડોસા
સી.સી.મહેતા
બાપુલાલ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માતાનું સ્મારક'- કૃતિ કયા વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ?

હીરાકણી અને બીજી વાતો
મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ - 1
તણખામંડળ - ભાગ - 1
દ્વિરેફની વાર્તા - ભાગ - 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP