ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો. રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયકુમારી-વિજય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણય-કથા નાટક ___ એ લખ્યું છે. રણછોડભાઈ ઉદયરામ દવે પ્રાગજી ડોસા સી.સી.મહેતા બાપુલાલ નાયક રણછોડભાઈ ઉદયરામ દવે પ્રાગજી ડોસા સી.સી.મહેતા બાપુલાલ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ત્યાગ ટકે રે ન વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી' રચના કોની છે ? નિષ્કુલાનંદજી બ્રહ્માનંદજી રામદાસ સહજાનંદ નિષ્કુલાનંદજી બ્રહ્માનંદજી રામદાસ સહજાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માણસ ઈશ્વરથી ખોવાઈ ગયો છે - કોની પંક્તિ છે ? લાભશંકર ઠાકર જયન્ત પાઠક ૨.વ. દેસાઈ હરકિશન મહેતા લાભશંકર ઠાકર જયન્ત પાઠક ૨.વ. દેસાઈ હરકિશન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નૂતન કેળવણીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? રુસો પેસ્ટોલજી ગિજુભાઈ બધેકા તારાબેન મોડક રુસો પેસ્ટોલજી ગિજુભાઈ બધેકા તારાબેન મોડક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માતાનું સ્મારક'- કૃતિ કયા વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ? હીરાકણી અને બીજી વાતો મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ - 1 તણખામંડળ - ભાગ - 1 દ્વિરેફની વાર્તા - ભાગ - 1 હીરાકણી અને બીજી વાતો મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ - 1 તણખામંડળ - ભાગ - 1 દ્વિરેફની વાર્તા - ભાગ - 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP