ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો. કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ? સિંધુડો માણસાઈના દીવા સોરઠ સંતવાણી યુગવંદના સિંધુડો માણસાઈના દીવા સોરઠ સંતવાણી યુગવંદના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર મનુભાઈ રાજારામ પંચોળી (દર્શક)નું જન્મસ્થળ જણાવો. ચોટિયા વાવોલ પંચાશિયા ઉમરેઠ ચોટિયા વાવોલ પંચાશિયા ઉમરેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાગલ અને વિહારી ઉપનામો ક્યા સાહિત્યકારના છે ? સુંદરજી બેટાઈ રમણલાલ દેસાઈ મહાદેવભાઈ દેસાઈ ગૌરીશંકર જોશી સુંદરજી બેટાઈ રમણલાલ દેસાઈ મહાદેવભાઈ દેસાઈ ગૌરીશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તળપદા શબ્દોનો સૂઝભર્યો વિનિયોગ પામેલા લયમંજુલ ગીતો કોણે આપ્યા છે ? ભાનુપ્રસાદ પંડ્યા પ્રહલાદ પારેખ બ.ક.ઠાકોર મનુભાઈ પંચોળી ભાનુપ્રસાદ પંડ્યા પ્રહલાદ પારેખ બ.ક.ઠાકોર મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદની કૃતિ નથી. મારા અનુભવો શિવાજીની શૌર્યગાથા અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા પંચતંત્રની વાર્તા મારા અનુભવો શિવાજીની શૌર્યગાથા અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા પંચતંત્રની વાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP