ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ? અખો દલપતરામ પ્રેમાનંદ દયારામ અખો દલપતરામ પ્રેમાનંદ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોંડલના મહારાજા ભગતસિંહે તૈયાર કરાવેલ નવ ખંડનો વિશાળ શબ્દકોષ 'ભગવદ્ગોમંડલ' કયા વિદ્વાને તૈયાર કરેલ છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી નર્મદ ચંદુલાલ બેચરભાઈ પટેલ ધીરુભાઈ ઠાકર ગોવર્ધનરામ ત્રિપાઠી નર્મદ ચંદુલાલ બેચરભાઈ પટેલ ધીરુભાઈ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારે મહાત્મા ગાંધીના અવસાનના સમાચાર સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડેલા અને એક વર્ષ સુધી પાઘડી પણ પહેરી ન હતી ? નિરંજન ભગત ધીરુભાઈ ઠાકર દુલેરાય કારાણી કાન્તિ ભટ્ટ નિરંજન ભગત ધીરુભાઈ ઠાકર દુલેરાય કારાણી કાન્તિ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા નથી ? વર્ષાબેન અડાલજા સરોજબેન પાઠક વિદ્યાગૌરી નીલકંઠ ધીરુબેન પટેલ વર્ષાબેન અડાલજા સરોજબેન પાઠક વિદ્યાગૌરી નીલકંઠ ધીરુબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અખાભગતની ધર્મની બહેનનું નામ શું હતું ? જમના રાજકોર રતનબાઈ માણેક જમના રાજકોર રતનબાઈ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ? રુદ્રદત્ત, કલ્યાણી : ગ્રામલક્ષ્મી સુખલાલ, સુશીલા : વેવિશાળ માધવમંત્રી, રૂપસુંદરી : કરણઘેલો ભીમો, ચાંદા : જનમટીપ રુદ્રદત્ત, કલ્યાણી : ગ્રામલક્ષ્મી સુખલાલ, સુશીલા : વેવિશાળ માધવમંત્રી, રૂપસુંદરી : કરણઘેલો ભીમો, ચાંદા : જનમટીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP