ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ? અખો દયારામ દલપતરામ પ્રેમાનંદ અખો દયારામ દલપતરામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સત્યના પ્રયોગ આત્મકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? કાકાસાહેબ રા.વિ. પાઠક ગાંધીજી મુનશી કાકાસાહેબ રા.વિ. પાઠક ગાંધીજી મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ? રામજી ભા, રૂખી : દરિયાલાલ જાલકા, લીલાવતી : રાઈનો પર્વત ગોબર, સંતુ : સંતુ રંગીલી કાનજી, જીવી : મળેલા જીવ રામજી ભા, રૂખી : દરિયાલાલ જાલકા, લીલાવતી : રાઈનો પર્વત ગોબર, સંતુ : સંતુ રંગીલી કાનજી, જીવી : મળેલા જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ "ઉશનસ્" નું મૂળ નામ જણાવો. નાનાલાલ પ્રાણલાલ દિવેટિયા નર્મદાશંકર રેવાશંકર મહેતા ચંદ્રપ્રકાશ નટવરલાલ દલાલ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા નાનાલાલ પ્રાણલાલ દિવેટિયા નર્મદાશંકર રેવાશંકર મહેતા ચંદ્રપ્રકાશ નટવરલાલ દલાલ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લીલેરો ઢાળ' કાવ્યસંગ્રહના સર્જક કોણ છે ? પ્રિયકાન્ત મણિયાર રાજેન્દ્ર શાહ જયંત પાઠક ઉમાશંકર જોશી પ્રિયકાન્ત મણિયાર રાજેન્દ્ર શાહ જયંત પાઠક ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે ? ભોળાભાઈ પટેલ લાભશંકર ઠાકર રાવજી પટેલ ધીરુબેન પટેલ ભોળાભાઈ પટેલ લાભશંકર ઠાકર રાવજી પટેલ ધીરુબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP