ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ન્હાનાલાલે કોને પ્રાચીનતાના મોતી વર્ષતા છેલ્લા રસમેઘ તરીકે ઓળખાવ્યા છે? દલપત દયારામ શામળ અખો દલપત દયારામ શામળ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઇંધણા વીણવા ગઈ તી મોરી સહિયર' પ્રખ્યાત લોકગીત કોની રચના છે ? રાજેન્દ્ર શાહ ચિનુ મોદી પ્રહલાદ પારેખ રમેશ પારેખ રાજેન્દ્ર શાહ ચિનુ મોદી પ્રહલાદ પારેખ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલ કોના પનોતા પુત્ર હતા ? કવિ અખો કવિ શામળ કવિ કાન્ત કવિ દલપતરામ કવિ અખો કવિ શામળ કવિ કાન્ત કવિ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ શું ? વાટીકા જલધારા તરસ પરબ વાટીકા જલધારા તરસ પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રેપનમી બારી, અમૃતવર્ષ અને કીડીકથા કોના લઘુકથાસંગ્રહો છે ? પ્રવીણ દરજી પ્રેમજી પટેલ વજુ કોટક રસિકલાલ પરીખ પ્રવીણ દરજી પ્રેમજી પટેલ વજુ કોટક રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હવેલી' એકાંકીના લેખકનું નામ જણાવો. સુરેશ જોશી ઉમાશંકર જોશી મનીશ જોશી ભાલચંદ્ર જોષી સુરેશ જોશી ઉમાશંકર જોશી મનીશ જોશી ભાલચંદ્ર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP