ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ન્હાનાલાલે કોને પ્રાચીનતાના મોતી વર્ષતા છેલ્લા રસમેઘ તરીકે ઓળખાવ્યા છે? દયારામ દલપત અખો શામળ દયારામ દલપત અખો શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આત્મર્પિત અપૂર્વજી કયા માસિકના તંત્રી હતા ? નવરંગ શારદા ઋષિપ્રસાદ સદ્દગુરુ એકોઝ નવરંગ શારદા ઋષિપ્રસાદ સદ્દગુરુ એકોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? ગુજરાત સરકાર કવિ નર્મદ એલેકઝાન્ડર ફાર્બસ ગોવર્ધનરામ ત્રિપાઠી ગુજરાત સરકાર કવિ નર્મદ એલેકઝાન્ડર ફાર્બસ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “નિર્ઝરિણી’’ કાવ્યસંગ્રહ કોનો છે ? અરદેશર ખબરદાર કવિ બોટાદકર રસિકલાલ પરીખ ચીનુભાઈ પટવા અરદેશર ખબરદાર કવિ બોટાદકર રસિકલાલ પરીખ ચીનુભાઈ પટવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો ? રઘુવીર ચૌધરી ચિનુ મોદી કનૈયાલાલ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી ચિનુ મોદી કનૈયાલાલ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ કયા કવિ દ્વારા થાય છે ? ધ્રુવ ભટ્ટ રાજેન્દ્ર શાહ રમેશ પારેખ સુરેશ જોષી ધ્રુવ ભટ્ટ રાજેન્દ્ર શાહ રમેશ પારેખ સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP