ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ન્હાનાલાલે કોને પ્રાચીનતાના મોતી વર્ષતા છેલ્લા રસમેઘ તરીકે ઓળખાવ્યા છે? દયારામ અખો શામળ દલપત દયારામ અખો શામળ દલપત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ ગઝલના રચયિતા ગઝલકાર કોણ છે - "નયનને બંધ રાખીને..." આદિલ મન્સૂરી રમણીક સોમેશ્વર બરકત વિરાણી મનહર ઉદાસ આદિલ મન્સૂરી રમણીક સોમેશ્વર બરકત વિરાણી મનહર ઉદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈના પદો કઈ ભાષામાં પ્રાપ્ત થાય છે ? રાજસ્થાન વ્રજ-ગુજરાતી વ્રજ હિન્દી-ગુજરાતી રાજસ્થાન વ્રજ-ગુજરાતી વ્રજ હિન્દી-ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કોક દિન ઈદ અને કોક દિન રોજા ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા' પંક્તિના સર્જક કોણ છે ? સુકન્યા ઝવેરી જયંત પાઠક તારક મહેતા મકરંદ દવે સુકન્યા ઝવેરી જયંત પાઠક તારક મહેતા મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ઈન્દુલાલ ગાંધીનું જન્મસ્થળ જણાવો. ધ્રાંગધ્રા ઈડર સુરત મોરબી ધ્રાંગધ્રા ઈડર સુરત મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિશ્વ કક્ષાએ થયેલા વાર્તાસંચયમાં 'ધૂમકેતુ'ની કઈ વાર્તાને સ્થાન મળ્યું હતું ? પોસ્ટ ઓફિસ ભૈયાદાદા સોનેરી પંખી બિલીપત્ર પોસ્ટ ઓફિસ ભૈયાદાદા સોનેરી પંખી બિલીપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP