ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ ગઝલના રચયિતા ગઝલકાર કોણ છે - "નયનને બંધ રાખીને..."

આદિલ મન્સૂરી
રમણીક સોમેશ્વર
બરકત વિરાણી
મનહર ઉદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કોક દિન ઈદ અને કોક દિન રોજા ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા' પંક્તિના સર્જક કોણ છે ?

સુકન્યા ઝવેરી
જયંત પાઠક
તારક મહેતા
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વિશ્વ કક્ષાએ થયેલા વાર્તાસંચયમાં 'ધૂમકેતુ'ની કઈ વાર્તાને સ્થાન મળ્યું હતું ?

પોસ્ટ ઓફિસ
ભૈયાદાદા
સોનેરી પંખી
બિલીપત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP