ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં નીચેનામાંથી ધીરુભાઈ ઠાકર માટે શું સાચું છે ?

'મુંબઈ સમાચાર' ના સ્થાપક
'ગુજરાત વિશ્વકોશ' ના નિર્માતા
બાળસાહિત્યના સંનિષ્ઠ સર્જક
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હિમાંશી શેલતના કયા પુસ્તકમાં પ્રાણીઓના ઉછેરની સંવેદનાકથાઓ છે ?

વિકટર
અંધારી ગલીમાં સફેદ ટપકાં
સપ્તધારા
અંતરાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ડોલનશૈલીના કવિ કોને કહેવામાં આવે છે ?

મુકુન્દરાય પટ્ટણી
કવિ ન્હાનાલાલ
હર્ષદ ત્રિવેદી
ડાહ્યાભાઈ દેરાસરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP