ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં નીચેનામાંથી ધીરુભાઈ ઠાકર માટે શું સાચું છે ? 'મુંબઈ સમાચાર' ના સ્થાપક ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ 'ગુજરાત વિશ્વકોશ' ના નિર્માતા બાળસાહિત્યના સંનિષ્ઠ સર્જક 'મુંબઈ સમાચાર' ના સ્થાપક ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ 'ગુજરાત વિશ્વકોશ' ના નિર્માતા બાળસાહિત્યના સંનિષ્ઠ સર્જક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થોડાં આંસુ, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ? નર્મદ જયશંકર ભોજક વિશ્વનાથ ભટ્ટ કનૈયાલાલ મુનશી નર્મદ જયશંકર ભોજક વિશ્વનાથ ભટ્ટ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માની 'છંદો છે પાંદા જેના' અને 'ઉજાગરો' એ કયા પ્રકારની કૃતિ છે ? નિબંધ નવલકથા હાસ્યલેખન કવિતા નિબંધ નવલકથા હાસ્યલેખન કવિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટકે શેર ભાજી, ટકે શેર ખાજા - આ કહેવતનો અર્થ આપો. બધાની દરકાર કરવી સારૂં નરસું સૌ સરખું હોવું ભાજી અને મૂળા બરાબર હોવા કોઈને કામ આવવું બધાની દરકાર કરવી સારૂં નરસું સૌ સરખું હોવું ભાજી અને મૂળા બરાબર હોવા કોઈને કામ આવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક શ્રી હસુ યાજ્ઞિકનું નથી ? બત્રીસ લક્ષણો ખારોપાટ ખજુરો અગ્નિકુંડ બત્રીસ લક્ષણો ખારોપાટ ખજુરો અગ્નિકુંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયો સાહિત્યપ્રકાર ભણાવતી વખતે મુખવાચક પર વધુ ધ્યાન આપવું જોઈએ ? જીવનચરિત્ર આત્મકથા એકાંકી યાત્રાવર્ણન જીવનચરિત્ર આત્મકથા એકાંકી યાત્રાવર્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP