ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું સાચું છે ?

આવ, ભાણા આવ ! - હાસ્યકથા
એક જ લક્ષ્ય - જીવનચરિત્ર
વલયની અવકાશી સફર - આત્મકથા
બાનો વાડો - નાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"આપણું પોતાનું વ્યાકરણ ન હોવાથી જ આપણા વિધાર્થીઓને પરાયું વ્યાકરણ અને પરાયું અલંકારશાસ્ત્ર ભણવું પડે છે." આ ઉદગારો કોના છે ?

નર્મદ
રણજીતરામ મહેતા
રામનારાયણ પાઠક
હેમચંદ્રાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP