ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કયા ગ્રંથમાં થયેલ જોવા મળે છે ? રામાયણ યજુર્વેદ શ્રીમદ્ ભગવદ્ ગીતા ઋગ્વેદ રામાયણ યજુર્વેદ શ્રીમદ્ ભગવદ્ ગીતા ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વીસમી સદી’ સચિત્ર સામયિકના તંત્રી કોણ હતા ? બચુભાઈ રાવત હાજી મોહમદ અલારખિયા શિવજી ઉમાશંકર જોશી રવિશંકર રાવળ બચુભાઈ રાવત હાજી મોહમદ અલારખિયા શિવજી ઉમાશંકર જોશી રવિશંકર રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એન્ડ ધેર ઈન્ફ્લુઅન્સ ઓન ધ સોસાયટી એન્ડ મોરલ્સ" કૃત્તિના રચયિતાનું નામ જણાવો. એલેક્ઝેન્ડર ફાર્બસ નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી એલેક્ઝેન્ડર ફાર્બસ નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રેપનમી બારી, અમૃતવર્ષ અને કીડીકથા કોના લઘુકથાસંગ્રહો છે ? પ્રેમજી પટેલ પ્રવીણ દરજી રસિકલાલ પરીખ વજુ કોટક પ્રેમજી પટેલ પ્રવીણ દરજી રસિકલાલ પરીખ વજુ કોટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ કૃતિ ઈશ્વર પેટલીકરની નથી ? જનમટીપ અકળ લીલા કઠપૂતળી પરિત્રાણ જનમટીપ અકળ લીલા કઠપૂતળી પરિત્રાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી 'નાટકના પિતા' તરીકે કોને બિરુદ અપાયું છે ? બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને રણછોડભાઈ ઉદયરામને કેખુશરૂ કાબરાજીને અમૃત કેશવ નાયકને બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને રણછોડભાઈ ઉદયરામને કેખુશરૂ કાબરાજીને અમૃત કેશવ નાયકને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP