ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કયા ગ્રંથમાં થયેલ જોવા મળે છે ? યજુર્વેદ શ્રીમદ્ ભગવદ્ ગીતા રામાયણ ઋગ્વેદ યજુર્વેદ શ્રીમદ્ ભગવદ્ ગીતા રામાયણ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અત્રે આપેલ કૃતિઓમાંથી મહાકવિ પ્રેમાનંદની કૃતિ જણાવો. જવનિકા રણયજ્ઞ સિદ્ધાંતસાર કંકાવટી જવનિકા રણયજ્ઞ સિદ્ધાંતસાર કંકાવટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર બળવંતરાય ઠાકોર કઈ બાબતના પ્રખર વિરોધી હતા ? ઉર્મિકાવ્યો પોચટ કવિતા અંધશ્રદ્ધા શ્લેષ સૉનેટ ઉર્મિકાવ્યો પોચટ કવિતા અંધશ્રદ્ધા શ્લેષ સૉનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આજ રે સપનામાં’ લોકગીતમાં 'જટાળો’ શબ્દ કોના માટે વપરાયો છે ? ભગવાન શંકર માટે નાયિકાના પતિ માટે નાયિકાના દિયર માટે નાયિકાના નણંદોઈ માટે ભગવાન શંકર માટે નાયિકાના પતિ માટે નાયિકાના દિયર માટે નાયિકાના નણંદોઈ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે, ઉછેર્યા હતાં ? માતા વીરકુંવરીએ દાદા રાવ દુદાજીએ શ્રીકૃષ્ણએ પિતા રત્નસિંહજીએ માતા વીરકુંવરીએ દાદા રાવ દુદાજીએ શ્રીકૃષ્ણએ પિતા રત્નસિંહજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશીથ' કાવ્યસંગ્રહ કયા ગુજરાતી કવિની રચના છે ? આચાર્ય હેમચંદ્ર નરસિંહ મહેતા શામલ ભદ્ર ઉમાશંકર જોષી આચાર્ય હેમચંદ્ર નરસિંહ મહેતા શામલ ભદ્ર ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP