ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સ્વામી આનંદ' કયા સર્જકનું ઉપનામ છે ? અશોક દવે જીવરામ લક્ષ્મીરામ દવે જ્યોતીન્દ્ર દવે હિંમતલાલ રામચંદ્ર દવે અશોક દવે જીવરામ લક્ષ્મીરામ દવે જ્યોતીન્દ્ર દવે હિંમતલાલ રામચંદ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મન મોર બની થનગાટ કરે' લોકગીત કોણે લખેલ છે ? ઝવેરચંદ મેઘાણી બાલાશંકર કંથારિયા દલપતરામ નર્મદ ઝવેરચંદ મેઘાણી બાલાશંકર કંથારિયા દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ? "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઇ છે ? સ્મરણયાત્રા અડધે રસ્તે મારી હકીકત સત્યના પ્રયોગો સ્મરણયાત્રા અડધે રસ્તે મારી હકીકત સત્યના પ્રયોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરા ભગતના પદો કયા નામે જાણીતા છે ? રાસ ગરબી પ્રભાતિયા કાફી રાસ ગરબી પ્રભાતિયા કાફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શામળની પ્રથમ કૃતિ 'પદ્માવતીની વાર્તા' છે જ્યારે અંતિમ કૃતિ કઈ લખેલી હોય તેમ મનાય છે ? મદનમોહના સિંહાસન બત્રીસી ચંદ્ર ચંદ્રાવતી સુડા બહોતરી મદનમોહના સિંહાસન બત્રીસી ચંદ્ર ચંદ્રાવતી સુડા બહોતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP