ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાભારતનું મૌસલપર્વ જે યાદવાસ્થળીનું વર્ણન કરે છે, તે સ્થળ કયું ? પ્રભાસ ઓખા મથુરા ડાકોર પ્રભાસ ઓખા મથુરા ડાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વિધવા વિવાહની જેહાદ જગાવનાર દુર્ગારામ મહેતાએ 1844માં માનવધર્મસભાની સ્થાપના કરી. આ સભા કયા વારે મળતી હતી ? રવિવાર મંગળવાર ગુરુવાર સોમવાર રવિવાર મંગળવાર ગુરુવાર સોમવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રોમના કયા ઈતિહાસકાર મુજબ રોમનું અઢળક સોનું ઢસડાઈ જાય છે. તે અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો ? સ્ટ્રેબો ઓરોકૂલ ટોલેમી પ્લિની સ્ટ્રેબો ઓરોકૂલ ટોલેમી પ્લિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "નરનારાયણાનંદ" મહાકાવ્યના સર્જનહાર કોણ છે ? કુમારપાળ યશચંદ્ર તેજપાલ વસ્તુપાલ કુમારપાળ યશચંદ્ર તેજપાલ વસ્તુપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની જાણીતી સંસ્થા સદ્વિચાર પરિવારના સ્થાપક કોણ છે ? અંબાલાલ વ્યાસ હરિભાઈ પંચાલ લક્ષ્મીદાસ સુખદેવ ત્રિવેદી અંબાલાલ વ્યાસ હરિભાઈ પંચાલ લક્ષ્મીદાસ સુખદેવ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નાલંદાના બે મહાન વિદ્વાનો ગુણમતી અને સ્થિરમતીએ કયા અધ્યાપનનું કાર્ય કર્યું હતું ? આપેલ તમામ તક્ષશિલા વલભી વિક્રમશીલા આપેલ તમામ તક્ષશિલા વલભી વિક્રમશીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP