ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય સર્જક જયંત પાઠકને મળેલા એવોર્ડ / ચંદ્રક સંદર્ભે કયો વિકલ્પ સાચો છે ? નર્મદ સુવર્ણચંદ્રક અને કુમાર સુવર્ણચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક આપેલ તમામ પ્રેમાનંદ સુવર્ણચંદ્રક નર્મદ સુવર્ણચંદ્રક અને કુમાર સુવર્ણચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક આપેલ તમામ પ્રેમાનંદ સુવર્ણચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઊર્મિ-નવરચના' શું છે ? લોકકથા ભજનવાણી સામાયિક નાટક લોકકથા ભજનવાણી સામાયિક નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ? સુંદરમ્ - બ. ક. ઠાકોર ઉમાશંકર - પ્રહલાદ પારેખ સુંદરમ્ - ઉમાશંકર ન્હાનાલાલ - રા.વિ.પાઠક સુંદરમ્ - બ. ક. ઠાકોર ઉમાશંકર - પ્રહલાદ પારેખ સુંદરમ્ - ઉમાશંકર ન્હાનાલાલ - રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ? ગાંધીજી કનૈયાલાલ મુનશી રણજીતસિંહ ગાયકવાડ રણજિતરામ વાવાભાઇ ગાંધીજી કનૈયાલાલ મુનશી રણજીતસિંહ ગાયકવાડ રણજિતરામ વાવાભાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તરંગ લીલા' અને 'વિવર્તલીલા' કૃતિઓનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલકથા નાટક નવલિકા નિબંધ નવલકથા નાટક નવલિકા નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા લેખક પોતાની દરેક લગ્નતિથિએ લગ્નજીવન વિષે કાવ્યો લખતા હતા ? રમેશ પારેખ કવિ ન્હાનાલાલ મકરંદ દવે ચુનીલાલ મડિયા રમેશ પારેખ કવિ ન્હાનાલાલ મકરંદ દવે ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP