ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના ગ્રંથ ભંડારો સંદર્ભે નીચેનામાંથી કયું જોડકું ખોટું ?

મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર - પાટણ
વિમલગચ્છ જૈન ગ્રંથ ભંડાર - પાટણ
હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - પાટણ
જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર - સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અભેદ માર્ગના પ્રવાસી તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

મણીલાલ દ્વીવેદી
ગોવર્ધનરામ ત્રિપાઠી
નરસિંહરાવ દિવેટીયા
બાલાશંકર કંથારીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
એન્જિયોગ્રાફી આત્મકથા કોની છે ?

રતિલાલ બોરીસાગર
પન્ના નાયક
કૃષ્ણલાલ શ્રીધરાણી
ફિલિપ ક્લાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP