ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના ગ્રંથ ભંડારો સંદર્ભે નીચેનામાંથી કયું જોડકું ખોટું ? વિમલગચ્છ જૈન ગ્રંથ ભંડાર - પાટણ જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર - સુરત મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર - પાટણ હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - પાટણ વિમલગચ્છ જૈન ગ્રંથ ભંડાર - પાટણ જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર - સુરત મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર - પાટણ હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરુબહેન પટેલની પ્રસિદ્ધ કૃતિ જણાવો. અંધારી ગલી વડની વેલ બીજસંશય શીમળાનાં ફૂલ અંધારી ગલી વડની વેલ બીજસંશય શીમળાનાં ફૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા લેખક પોતાની દરેક લગ્નતિથિએ લગ્નજીવન વિષે કાવ્યો લખતા હતા ? મકરંદ દવે ચુનીલાલ મડિયા કવિ ન્હાનાલાલ રમેશ પારેખ મકરંદ દવે ચુનીલાલ મડિયા કવિ ન્હાનાલાલ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈ પર મુઘલ દરબારની કઈ કળાનો પ્રભાવ પડેલો હતો ? કથક છાઉ હલ્લીસક કુચીપુડી કથક છાઉ હલ્લીસક કુચીપુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કૈવલ્યગીતા' કૃતિના રચયિતાનું નામ જણાવો. પ્રેમાનંદ અખો રમણભાઈ નીલકંઠ નરસિંહરાવ દિવેટિયા પ્રેમાનંદ અખો રમણભાઈ નીલકંઠ નરસિંહરાવ દિવેટિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘનશ્યામ' કયા લેખકનું ઉપનામ છે ? રામનારાયણ પાઠક પન્નાલાલ પટેલ ઝીણાભાઈ દેસાઈ કનૈયાલાલ મુનશી રામનારાયણ પાઠક પન્નાલાલ પટેલ ઝીણાભાઈ દેસાઈ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP