ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના ગ્રંથ ભંડારો સંદર્ભે નીચેનામાંથી કયું જોડકું ખોટું ?

વિમલગચ્છ જૈન ગ્રંથ ભંડાર - પાટણ
જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર - સુરત
મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર - પાટણ
હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા લેખક પોતાની દરેક લગ્નતિથિએ લગ્નજીવન વિષે કાવ્યો લખતા હતા ?

મકરંદ દવે
ચુનીલાલ મડિયા
કવિ ન્હાનાલાલ
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP