ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના ગ્રંથ ભંડારો સંદર્ભે નીચેનામાંથી કયું જોડકું ખોટું ?

જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર - સુરત
વિમલગચ્છ જૈન ગ્રંથ ભંડાર - પાટણ
હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - પાટણ
મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર - પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના લેખકો અને રચનાઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ?

મોહનદાસ ગાંધી - જાત મહેનત
જ્યોતીન્દ્ર દવે - સોયદોરો
પન્નાલાલ પટેલ - બાબુ વિજળી
ઝવેરચંદ મેઘાણી - બદમાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્વામી આનંદે કોને ઝાકળ જેવા અણદીઠ કહ્યાં છે ?

શૈલેષ મહેતાને
નંદુલાલ મહેતાને
ગૌરાંગ મહેતાને
સુરેશ મહેતાને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ભવની ભવાઈ" ફિલ્મનું પટકથાલેખન કોણે કર્યું છે ?

ચુનીલાલ મડિયા
કાન્તિ ભટ્ટ
ધીરુબહેન પટેલ
મણિલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP