ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના ગ્રંથ ભંડારો સંદર્ભે નીચેનામાંથી કયું જોડકું ખોટું ?

મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર - પાટણ
જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર - સુરત
હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - પાટણ
વિમલગચ્છ જૈન ગ્રંથ ભંડાર - પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રોમ સ્વરાજ્ય અને ગુરુ ગોવિંદસિંહ નાટકો કોણે લખ્યાં છે ?

નટવરલાલ પંડ્યા
નગીનદાસ પારેખ
મણિશંકર ભટ્ટ
નવલરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યપંકિતના કવિ કોણ છે ?

રાજેન્દ્ર શાહ
રાવજી પટેલ
પ્રહલાદ પારેખ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સૌ પ્રથમ સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો ?

સૌમ્ય જોષી
જયંત પંડ્યા
વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP