ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ફાર્બસ ગુજરાતી સભા" ત્રિમાસિક પત્રનું પ્રકાશન કયા વર્ષથી શરૂ થયું હતું ? ઈ.સ. 1865 ઈ.સ. 1832 ઈ.સ. 1965 ઈ.સ. 1932 ઈ.સ. 1865 ઈ.સ. 1832 ઈ.સ. 1965 ઈ.સ. 1932 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કૈવલ્યગીતા' કૃતિના રચયિતાનું નામ જણાવો. પ્રેમાનંદ અખો નરસિંહરાવ દિવેટિયા રમણભાઈ નીલકંઠ પ્રેમાનંદ અખો નરસિંહરાવ દિવેટિયા રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? નરસિંહ મહેતા સરોજિની નાયડુ રવીન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી નરસિંહ મહેતા સરોજિની નાયડુ રવીન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સમૂળી ક્રાંતિ' સાહિત્ય કૃતિના લેખક કોણ છે ? ઝવેરચંદ મેઘાણી મોહનલાલ ગાંધી મનુભાઈ પંચોળી કિશોરલાલ મશરૂવાળા ઝવેરચંદ મેઘાણી મોહનલાલ ગાંધી મનુભાઈ પંચોળી કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સ્યુગર કોટેડ ક્વિનાઈન પિલ્સ' તરીકે જાણીતું હાસ્ય કોનું છે ? પ્રેમાનંદ અખો જ્યોતીન્દ્ર દવે ગોવર્ધનરામ ત્રિપાઠી પ્રેમાનંદ અખો જ્યોતીન્દ્ર દવે ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની આત્મકથા અને તેના લેખકમાંથી કયું જોડકું ખોટું છે ? સદ્ભિ: સંગ: - મનુભાઈ પંચોળી બાનો ભીખુ - ચંદ્રકાન્ત શેઠ બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ સદ્ભિ: સંગ: - મનુભાઈ પંચોળી બાનો ભીખુ - ચંદ્રકાન્ત શેઠ બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP