ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ફાર્બસ ગુજરાતી સભા" ત્રિમાસિક પત્રનું પ્રકાશન કયા વર્ષથી શરૂ થયું હતું ? ઈ.સ. 1932 ઈ.સ. 1832 ઈ.સ. 1965 ઈ.સ. 1865 ઈ.સ. 1932 ઈ.સ. 1832 ઈ.સ. 1965 ઈ.સ. 1865 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન' આ પંકિત કયા કવિની છે ? નરસિંહરાવ દિવેટીયા કલાપી બ. ક. ઠાકોર સુંદરમ્ નરસિંહરાવ દિવેટીયા કલાપી બ. ક. ઠાકોર સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું ? ચુનીલાલ ભગત જાનકીદાસ ભગત મુનિ મસ્તરામ બાલયોગી મહારાજ ચુનીલાલ ભગત જાનકીદાસ ભગત મુનિ મસ્તરામ બાલયોગી મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે ? કટોકટી 1975 આયોધ્યા આંદોલન મોગલ આક્રમણ ભૂકંપ 2001 કટોકટી 1975 આયોધ્યા આંદોલન મોગલ આક્રમણ ભૂકંપ 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલને ‘‘સાહિત્ય જગતનો ચમત્કાર’’ કોણે કહ્યું ? ગીજુભાઈ બધેકા રમેશ પારેખ ત્રિભુવનદાસ લુહાર નગીનદાસ પારેખ ગીજુભાઈ બધેકા રમેશ પારેખ ત્રિભુવનદાસ લુહાર નગીનદાસ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એક જ દે ચિનગારી' કાવ્યના રચિયતા કોણ છે ? હરિહર ભટ્ટ નર્મદ સ્વામી આનંદ બ.ક. ઠાકોર હરિહર ભટ્ટ નર્મદ સ્વામી આનંદ બ.ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP