ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ?

નરસિંહ મહેતા
સરોજિની નાયડુ
રવીન્દ્રનાથ ટાગોર
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સમૂળી ક્રાંતિ' સાહિત્ય કૃતિના લેખક કોણ છે ?

ઝવેરચંદ મેઘાણી
મોહનલાલ ગાંધી
મનુભાઈ પંચોળી
કિશોરલાલ મશરૂવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સ્યુગર કોટેડ ક્વિનાઈન પિલ્સ' તરીકે જાણીતું હાસ્ય કોનું છે ?

પ્રેમાનંદ
અખો
જ્યોતીન્દ્ર દવે
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની આત્મકથા અને તેના લેખકમાંથી કયું જોડકું ખોટું છે ?

સદ્ભિ: સંગ: - મનુભાઈ પંચોળી
બાનો ભીખુ - ચંદ્રકાન્ત શેઠ
બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ
ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP