ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના યુગ વિભાજનની દ્રષ્ટિએ શાલિભદ્રસૂરિ કઈ સદીના સર્જક ? 9 મી સદીથી 10મી સદી 6 ઠ્ઠી સદીથી 8મી સદી 14 મી સદીથી 18મી સદી 11 મી સદીથી 13મી સદી 9 મી સદીથી 10મી સદી 6 ઠ્ઠી સદીથી 8મી સદી 14 મી સદીથી 18મી સદી 11 મી સદીથી 13મી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છેલ્લો કટોરો' નામનું કાવ્ય ઝવેરચંદ મેઘાણીના કયા કાવ્યસંગ્રહમાં છે ? વેણીનાં ફૂલ સિંધુડો યુગવંદના રવિપ્રવીણા વેણીનાં ફૂલ સિંધુડો યુગવંદના રવિપ્રવીણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોને (કયા સાહિત્યકારને) રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ? પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી ડૉ. નલિની ગણાત્રા ડૉ. હરિવલ્લભ ભાયાણી ડૉ.ભોગીલાલ સાંડેસરા પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી ડૉ. નલિની ગણાત્રા ડૉ. હરિવલ્લભ ભાયાણી ડૉ.ભોગીલાલ સાંડેસરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને", કાવ્ય પંક્તિ ___ કવિની છે. અખો વલ્લભ મેવાડો પ્રીતમ ઝવેરચંદ મેઘાણી અખો વલ્લભ મેવાડો પ્રીતમ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને તખલ્લુસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. મણિશંકર ભટ્ટ - કાન્ત બ.ક.ઠાકોર - સેહની ચીનુભાઈ મોદી - દ્વિરેફ ઉમાશંકર જોશી - વાસુકિ મણિશંકર ભટ્ટ - કાન્ત બ.ક.ઠાકોર - સેહની ચીનુભાઈ મોદી - દ્વિરેફ ઉમાશંકર જોશી - વાસુકિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા કવિને તેમના કયા કાવ્યસંગ્રહ માટે સરસ્વતી સન્માન આપવામાં આવ્યું ? સિતાંશુ યશશ્ચંદ્ર-જટાયુ મનોજ ખંડેરિયા-અચાનક સિતાંશુ યશશ્ચંદ્ર-વખાર મનોજ ખંડેરિયા-અન્જાની સિતાંશુ યશશ્ચંદ્ર-જટાયુ મનોજ ખંડેરિયા-અચાનક સિતાંશુ યશશ્ચંદ્ર-વખાર મનોજ ખંડેરિયા-અન્જાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP