ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના યુગ વિભાજનની દ્રષ્ટિએ શાલિભદ્રસૂરિ કઈ સદીના સર્જક ?

9 મી સદીથી 10મી સદી
14 મી સદીથી 18મી સદી
11 મી સદીથી 13મી સદી
6 ઠ્ઠી સદીથી 8મી સદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ?

શિવકુમાર જોશી
પ્રહલાદ પારેખ
જયોતિન્દ્ર દવે
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રિયદર્શી, કીમિયાગર અને વક્રદર્શી કોનું ઉપનામ છે ?

ભગવતીકુમાર શર્મા
કાન્તિ ભટ્ટ
મધુસૂદન પારેખ
ભોળાભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP