ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ કયો ? સાયમન કમિશન ચૌરીચોરા ગોળમેજી પરિષદ જલિયાવાલા બાગ હત્યાકાંડ સાયમન કમિશન ચૌરીચોરા ગોળમેજી પરિષદ જલિયાવાલા બાગ હત્યાકાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિમંદિરનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવેલ હતું ? ઈ.સ. 1947 ઈ.સ. 1948 ઈ.સ. 1949 ઈ.સ. 1950 ઈ.સ. 1947 ઈ.સ. 1948 ઈ.સ. 1949 ઈ.સ. 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાગુજરાત ચળવળમાં નીચેના પૈકી કોણ અગ્રણ્ય નેતા સામેલ હતા ? ઇન્દુલાલ યાજ્ઞિક રમણલાલ શેઠ પ્રબોધ રાવળ હરિહર ખંભોળજા ઇન્દુલાલ યાજ્ઞિક રમણલાલ શેઠ પ્રબોધ રાવળ હરિહર ખંભોળજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આદિવાસીઓના કલ્યાણ માટે આદીજાતિ વિકાસ કોર્પોરેશનની રચના કયા મુખ્યમંત્રીના કાળમાં થઈ ? ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા જીવરાજ મહેતા ઘનશ્યામ ઓઝા ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા જીવરાજ મહેતા ઘનશ્યામ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સ્વતંત્ર, સલ્તનતકાળ દરમિયાન ક્યાં અધિકારીને 'નિઝામુલમુલ્ક' કહેવામાં આવતો? વજીરમંડળનો વડો સેનાપતિ કે સૈન્યનો વડો સુલતાન સ્વયં આ હોદ્દો ધરાવતા વજીર વજીરમંડળનો વડો સેનાપતિ કે સૈન્યનો વડો સુલતાન સ્વયં આ હોદ્દો ધરાવતા વજીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાડભૂતેશ્વર મહાદેવના મંદિરે દર અઢાર વર્ષે કયા માસમાં કુંભમેળાનું આયોજન થાય છે ? ભાદરવો કારતક ચૈત્ર મહા ભાદરવો કારતક ચૈત્ર મહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP