ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'જનસમૂહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે, શરમ છે અને તે દૂર કરવી જ જોઈએ' આ ઉક્તિ કોની છે ?

સ્વામી વિવેકાનંદ
ગાંધીજી
રવીન્દ્રનાથ ટાગોર
સ્વામી દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સાર્વજનિક જનવિતરણ પ્રણાલીને (PDS)કેશલેસ કરવામાં ભારતમાં પ્રથમ રાજ્ય નીચે પૈકી કયું બન્યું ?

મહારાષ્ટ્ર
ગોવા
ગુજરાત
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1942ની હિંદ છોડો આંદોલન દરમ્યાન ગુપ્ત પ્રવૃત્તિમાં ગુજરાતને કોનું માર્ગદર્શન મળેલું ?

અચ્યૂત પટવર્ધન
મનહર રાવળ
બાબુલાલ શંકર
રામપ્રસાદ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP