ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ સૌપ્રથમ કયા આશ્રમ સ્થાપ્યો હતો ? કોચરબ સાબરમતી શિવાનંદ સન્યાસ કોચરબ સાબરમતી શિવાનંદ સન્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શકસ્તાન (સૈસ્તાન) માંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ કયા જૈન સાધુઓ આપ્યાનું કહેવાય છે ? શંકરાચાર્ય કલકાચાર્ય આચાર્ય નાગાર્જુન વલ્લભાચાર્ય શંકરાચાર્ય કલકાચાર્ય આચાર્ય નાગાર્જુન વલ્લભાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'છેલ્લો કટોરો ઝેરનો બાપુ' કોણે ગાયું ? કાન્ત દુલાભાયા કાગ ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી કાન્ત દુલાભાયા કાગ ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્રાંતિવીર સરદારસિંહ રાણાનું જન્મસ્થળ જણાવો. ઉના લીમડી ખંભાત દીવ ઉના લીમડી ખંભાત દીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણે સૌથી વધુ સમય માટે સંભાળ્યો ? અમરસિંહ ચૌધરી હિતેન્દ્રભાઇ દેસાઇ માધવસિંહ સોલંકી નરેન્દ્ર ભાઈ મોદી અમરસિંહ ચૌધરી હિતેન્દ્રભાઇ દેસાઇ માધવસિંહ સોલંકી નરેન્દ્ર ભાઈ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું. આપેલ બંને ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું. આપેલ પૈકી કોઈ નહીં અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું. આપેલ બંને ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP