ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ સૌપ્રથમ કયા આશ્રમ સ્થાપ્યો હતો ? સન્યાસ શિવાનંદ સાબરમતી કોચરબ સન્યાસ શિવાનંદ સાબરમતી કોચરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સુરેન્દ્રનગરનો ઝીંઝુવાડાનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના કાળ દરમિયાન નિર્માણ પામ્યો હતો. તે નીચેનામાંથી કયા કિલ્લાને મળતો આવે છે ? ભરૂચનો કિલ્લો વડનગરનો કિલ્લો ડભોઈનો કિલ્લો પાટણનો કિલ્લો ભરૂચનો કિલ્લો વડનગરનો કિલ્લો ડભોઈનો કિલ્લો પાટણનો કિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આદિવાસીઓના કલ્યાણ માટે આદીજાતિ વિકાસ કોર્પોરેશનની રચના કયા મુખ્યમંત્રીના કાળમાં થઈ ? ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા જીવરાજ મહેતા ઘનશ્યામ ઓઝા ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા જીવરાજ મહેતા ઘનશ્યામ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારતમાં પંચાયતી રાજના સ્વપ્નદ્રષ્ટા તરીકે કોણ ઓળખાય છે ? બળવંતરાય ગોપાલજી મહેતા ઘનશ્યામ ઓઝા જીવરાજ નારાયણ મહેતા હિતેન્દ્રભાઈ કનૈયાલાલ મુનશી બળવંતરાય ગોપાલજી મહેતા ઘનશ્યામ ઓઝા જીવરાજ નારાયણ મહેતા હિતેન્દ્રભાઈ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પવિત્ર, વિદ્વાન અને ન્યાયપ્રિય ગુજરાતી સ્વતંત્ર સલ્તનતના સુલતાન તરીકે કોની ગણના થાય છે ? અહમદશાહ કુતુબુદ્દીન અહમદશાહ મહમૂદ બેગડો મુઝફ્ફરશાહ બીજો અહમદશાહ કુતુબુદ્દીન અહમદશાહ મહમૂદ બેગડો મુઝફ્ફરશાહ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વેદ, પુરાણ, ધર્મશાસ્ત્રોનો સ્વીકાર કરી કર્મકાંડને પુનઃપ્રતિષ્ઠિત કરનાર શ્રીમન્નથુરામ શર્માના અનુયાયીઓ કયા નામથી જાણીતા હતા ? આર્યસમાજી વેદાંતી શ્રેય:સાધક વર્ગ પ્રણામી આર્યસમાજી વેદાંતી શ્રેય:સાધક વર્ગ પ્રણામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP