ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ સૌપ્રથમ કયા આશ્રમ સ્થાપ્યો હતો ? કોચરબ સાબરમતી શિવાનંદ સન્યાસ કોચરબ સાબરમતી શિવાનંદ સન્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભૂચર મોરીના યુદ્ધ (1591) વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો ? આપેલ પૈકી કોઈ નહીં મિર્ઝા અઝીઝ કોકા મુઝફરશાહ નિઝામુદ્દીન બક્ષી આપેલ પૈકી કોઈ નહીં મિર્ઝા અઝીઝ કોકા મુઝફરશાહ નિઝામુદ્દીન બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સલ્તનત સમયે રાજ્યના નાના-મોટા ઝઘડાઓનો ઉકેલ લાવવા કયા અધિકારીની નિમણૂંક કરાતી ? નિઝામુલમુલ્ક મિરેબકર કાઝી સરેખૈલ નિઝામુલમુલ્ક મિરેબકર કાઝી સરેખૈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વલ્લભીનો રાજ્યધર્મ ___ હતો. એક પણ નહીં વૈષ્ણવવાદ શિવવાદ બૌદ્ધ એક પણ નહીં વૈષ્ણવવાદ શિવવાદ બૌદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આણંદ ખાતેની અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો. ત્રિભુવનદાસ પટેલ ડૉ. કુરિયન અમૂલચંદ બારીયા ઈશ્વરભાઈ પટેલ ત્રિભુવનદાસ પટેલ ડૉ. કુરિયન અમૂલચંદ બારીયા ઈશ્વરભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ બંને શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું. બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું. બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP