ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કરેલ દાંડીયાત્રાએ સત્યાગ્રહ શાના માટે હતો ?

બારડોલી સત્યાગ્રહ
ભૂદાન સત્યાગ્રહ
મીઠાનો સત્યાગ્રહ
વિદેશી વસ્ત્રો સામેનો સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સન 1884-85 માં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

મહારાજા ભાવસિંહજી
મહારાજા શામળસિંહજી
મહારાજા ઉપેન્દ્રસિંહજી
મહારાજા તખ્તસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP