ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કરેલ દાંડીયાત્રાએ સત્યાગ્રહ શાના માટે હતો ?

મીઠાનો સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
ભૂદાન સત્યાગ્રહ
વિદેશી વસ્ત્રો સામેનો સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
હરિવલ્લભ પરીખે 1949માં છોટા ઉદેપુરના રંગપુર ગામે કઈ સંસ્થા સ્થાપી ?

સહયોગ સેવા ટ્રસ્ટ
લોકસારથી
લોકનિકેતન
આનંદનિકેતન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી એક પણ નહીં
ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ મેળાઓ અમદાવાદ, ભરૂચ અને સુરતમાં યોજાય છે.
ગુજરાતમાં કુલ 175 જેટલા મુસ્લિમ મેળાઓ ભરાય છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP