ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભૃગુકચ્છ હાલમાં કયા નામથી ઓળખાય છે ? ભરૂચ ખંભાત કચ્છ ભાવનગર ભરૂચ ખંભાત કચ્છ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધી કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ માટનું નીચેનું કયું વિધાન સાચું છે ? બંન્ને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. બંન્ને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા ? બળવંતરાય મહેતા ઘનશ્યામ ઓઝા જીવરાજ મહેતા હિતેન્દ્ર દેસાઇ બળવંતરાય મહેતા ઘનશ્યામ ઓઝા જીવરાજ મહેતા હિતેન્દ્ર દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘ગામડે જાઓ’નો મંત્ર કોણે આપ્યો ? રવિશંકર મહારાજ જયશંકર પ્રકાશ ગાંધીજી વિનોબા ભાવે રવિશંકર મહારાજ જયશંકર પ્રકાશ ગાંધીજી વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "સૂર્યપુત્ર" પુસ્તકમાં કેન્દ્રસ્થાને કોણ છે ? ચીમનભાઈ પટેલ યુધિષ્ઠિર કર્ણ આપેલ માંથી કોઈ નહીં ચીમનભાઈ પટેલ યુધિષ્ઠિર કર્ણ આપેલ માંથી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કોણ ચિત્રકાર નથી ? મનહર પરમાર વનરાજ માળી કુમાર મંગળસિંહજી સનત ઠાકર મનહર પરમાર વનરાજ માળી કુમાર મંગળસિંહજી સનત ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP