ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભૃગુકચ્છ હાલમાં કયા નામથી ઓળખાય છે ? ખંભાત ભરૂચ ભાવનગર કચ્છ ખંભાત ભરૂચ ભાવનગર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રાચીન વેદધર્મનું પુનઃસ્થાપન કોણે કર્યું ? સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી ગંગેશ્વરાનંદજી સ્વામી સચ્ચિદાનંદ સ્વામી આનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી ગંગેશ્વરાનંદજી સ્વામી સચ્ચિદાનંદ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ધોળાવીરાનું સૌપ્રથમ સંશોધન જગતપતિ જોષી અને ત્યારબાદ 1990માં વ્યવસ્થિત સંશોધન કાર્ય રવિન્દ્રસિંહ બિષ્ટે કર્યું. આપેલ બંને હડપ્પા સભ્યતાના અન્ય મથકો બે ભાગમાં વિભાજિત હતા જ્યારે ધોળાવીરા ત્રણ ભાગમાં રાજગઢી, ઉપલું નગર અને નીચલું નગરમાં વહેંચાયેલું હતું. આપેલ પૈકી એક પણ નહીં ધોળાવીરાનું સૌપ્રથમ સંશોધન જગતપતિ જોષી અને ત્યારબાદ 1990માં વ્યવસ્થિત સંશોધન કાર્ય રવિન્દ્રસિંહ બિષ્ટે કર્યું. આપેલ બંને હડપ્પા સભ્યતાના અન્ય મથકો બે ભાગમાં વિભાજિત હતા જ્યારે ધોળાવીરા ત્રણ ભાગમાં રાજગઢી, ઉપલું નગર અને નીચલું નગરમાં વહેંચાયેલું હતું. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના જિલ્લામાં લોકશાહી વિકેન્દ્રીકરણની યોજનાનો અમલ કયારે થયો ? 1 જાન્યુઆરી, 1960 24 એપ્રિલ, 1993 2 ઑક્ટોબર, 1976 1 એપ્રિલ, 1963 1 જાન્યુઆરી, 1960 24 એપ્રિલ, 1993 2 ઑક્ટોબર, 1976 1 એપ્રિલ, 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારતમાં પંચાયતી રાજના સ્વપ્નદ્રષ્ટા તરીકે કોણ ઓળખાય છે ? બળવંતરાય ગોપાલજી મહેતા હિતેન્દ્રભાઈ કનૈયાલાલ મુનશી જીવરાજ નારાયણ મહેતા ઘનશ્યામ ઓઝા બળવંતરાય ગોપાલજી મહેતા હિતેન્દ્રભાઈ કનૈયાલાલ મુનશી જીવરાજ નારાયણ મહેતા ઘનશ્યામ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શકસ્તાન (સૈસ્તાન) માંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ કયા જૈન સાધુઓ આપ્યાનું કહેવાય છે ? વલ્લભાચાર્ય આચાર્ય નાગાર્જુન કલકાચાર્ય શંકરાચાર્ય વલ્લભાચાર્ય આચાર્ય નાગાર્જુન કલકાચાર્ય શંકરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP