યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બેટી બચાવો અભિયાન હેઠળ કઈ યોજના શરૂ કરી ? કન્યા સમૃદ્ધિ યોજના સમૃદ્ધિ યોજના બેટી સમૃદ્ધિ યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના કન્યા સમૃદ્ધિ યોજના સમૃદ્ધિ યોજના બેટી સમૃદ્ધિ યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાને ગ્રામીણ વિસ્તારના લાભાર્થી માટે લઘુતમ વાર્ષિક આવક મર્યાદા કેટલી છે ? 47,000 50,000 40,000 68,000 47,000 50,000 40,000 68,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહિત કરવા સારૂ સરકાર દ્વારા કયો હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યો છે ? 101444 14444 145114 121554 101444 14444 145114 121554 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) તીર્થગ્રામ યોજના મુજબ કયુ ગામ તીર્થગ્રામ તરીકે જાહેર થઈ શકે ? છેલ્લા દસ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા સાત વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા દસ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા સાત વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અંતર્ગત કુટીર ઉદ્યોગના કારીગરોને બેંકો મારફતે નાણાકીય લોન / સહાય આપવામાં આવે છે ? મુખ્ય મંત્રી જન સહાય યોજના શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના શ્રમિક કલ્યાણ યોજના લઘુ ઉદ્યોગ સહાય યોજના મુખ્ય મંત્રી જન સહાય યોજના શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના શ્રમિક કલ્યાણ યોજના લઘુ ઉદ્યોગ સહાય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત કઈ કામગીરી કરવામાં આવે છે ? ગુજરાત રાજ્યને સ્વચ્છ રાખવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. ગુજરાત રાજ્યના તીર્થધામોને ખાસ ફંડ આપવામાં આવે છે. ગુજરાત રાજ્યની નગરપાલિકાને ખાસ ફંડ આપવામાં આવે છે. ગુજરાતની નદીને પ્રદૂષણ મુક્ત બનાવવાની કામગીરી કરવામાં આવે છે. ગુજરાત રાજ્યને સ્વચ્છ રાખવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. ગુજરાત રાજ્યના તીર્થધામોને ખાસ ફંડ આપવામાં આવે છે. ગુજરાત રાજ્યની નગરપાલિકાને ખાસ ફંડ આપવામાં આવે છે. ગુજરાતની નદીને પ્રદૂષણ મુક્ત બનાવવાની કામગીરી કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP