ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અર્થશાસ્ત્રની ગાંધી દૃષ્ટિએ સમજૂતી આપતો ગ્રંથ ‘માનવ અર્થશાસ્ત્ર’ના રચયિતા કોણ છે ?

કરસનદાસ માણેક
વજુ કોટક
નરહિર પરીખ
દલસુખભાઈ માલવિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોનું અવસાન થતાં હેમચંદ્રાચાર્યએ તેમના સ્મરણાર્થે સાડા ત્રણ લાખ નવા શ્લોકોને રચીને ભવ્ય અંજલિ આપી હતી ?

કુમારપાળ
સિદ્ધરાજ જયસિંહ
સાધ્વીશ્રી પાહિણી
દેવચંદ્ર સૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટોલ્સટોયની "વોર એન્ડ પીસ" નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ?

મણીભાઈ દેસાઈ
રમણલાલ શાહ
જયંતિ દલાલ
નગીનદાસ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP