ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો એન્સાઇક્લોપીડિયા કહી શકાય એવા 'ભગવદ્ગોમંડલ' શબ્દકોષની રચનાનું કાર્ય કયા રાજવીના સમયમાં શરૂ કરાયું હતું ? ભાવનગર સ્ટેટના રાજવી વડોદરા સ્ટેટના રાજવી કચ્છ સ્ટેટના રાજવી ગોંડલ સ્ટેટના રાજવી ભાવનગર સ્ટેટના રાજવી વડોદરા સ્ટેટના રાજવી કચ્છ સ્ટેટના રાજવી ગોંડલ સ્ટેટના રાજવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આવતીકાલની શોધમાં' કાવ્યસંગ્રહ કયા કવિનો છે ? દલસુખભાઈ માલવણિયા ગુણવંતરાય આચાર્ય કરસનદાસ માણેક પ્રફુલ્લ રાવલ દલસુખભાઈ માલવણિયા ગુણવંતરાય આચાર્ય કરસનદાસ માણેક પ્રફુલ્લ રાવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ત્યાગ ટકે રે ન વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી' રચના કોની છે ? બ્રહ્માનંદજી રામદાસ નિષ્કુલાનંદજી સહજાનંદ બ્રહ્માનંદજી રામદાસ નિષ્કુલાનંદજી સહજાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક કનૈયાલાલ મુનશીએ લખ્યું નથી ? ભગવાન કૌટિલ્ય ભસ્મકંકણ ભગ્નપાદુકા વેરની વસુલાત ભગવાન કૌટિલ્ય ભસ્મકંકણ ભગ્નપાદુકા વેરની વસુલાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાઈસ્કૂલમાં' ગાંધીજી રચિત કયા પ્રકારની સાહિત્યરચના છે ? લલિતનિબંધ પ્રવાસ વર્ણન જીવનચરિત્ર આત્મકથા ખંડ લલિતનિબંધ પ્રવાસ વર્ણન જીવનચરિત્ર આત્મકથા ખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી નાટ્યકાર શ્રી પ્રભુલાલ દ્વિવેદીનો જન્મ કયાં થયો હતો ? વીરપુર વડાલી માણેકપુર જેતપુર વીરપુર વડાલી માણેકપુર જેતપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP