ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનો એન્સાઇક્લોપીડિયા કહી શકાય એવા 'ભગવદ્ગોમંડલ' શબ્દકોષની રચનાનું કાર્ય કયા રાજવીના સમયમાં શરૂ કરાયું હતું ?

ગોંડલ સ્ટેટના રાજવી
કચ્છ સ્ટેટના રાજવી
વડોદરા સ્ટેટના રાજવી
ભાવનગર સ્ટેટના રાજવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ?

પન્નાલાલ પંચોળી
જયંત ખત્રી
મનુભાઈ પંચોળી
ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP