ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ?

"મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ
"ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી
"હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ
"જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જામી ગઈ તરત ઘોર કરાલ રાત, લાગી બધે પ્રસરવા પુર માહી વાત. - આ કયો અલંકાર છે ?

શબ્દાનુપ્રાસ
આંતરપ્રાસ
ઉપમા
અંત્યાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ?

ઉમાશંકર - પ્રહલાદ પારેખ
સુંદરમ્ - ઉમાશંકર
ન્હાનાલાલ - રા.વિ.પાઠક
સુંદરમ્ - બ. ક. ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP