ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ચિનુ મોદીનું ઉપનામ જણાવો. નિરલા અજ્ઞેય અદલ ઈર્શાદ નિરલા અજ્ઞેય અદલ ઈર્શાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતીય વિદ્યાભવનનું મુખપત્ર કયુ હતું ? બુદ્ધિપ્રકાશ પરબ શબ્દસૃષ્ટિ નવનીત સમર્પણ બુદ્ધિપ્રકાશ પરબ શબ્દસૃષ્ટિ નવનીત સમર્પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જે ગમે જગત ગુરુ દેવ જગદીશને’ પદ કોનું છે ? દયારામ મીરાંબાઇ નરસિંહ મહેતા ભોજા ભગત દયારામ મીરાંબાઇ નરસિંહ મહેતા ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સંભવિત યુગે યુગે‘ હાસ્ય નવલના રચનાકાર કોણ છે ? બકુલ ત્રિપાઠી વજુ કોટક તારાબહેન મોડક રતિલાલ બોરીસાગર બકુલ ત્રિપાઠી વજુ કોટક તારાબહેન મોડક રતિલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદે તેમના આખ્યાનોમાં દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા કોને અતિપામરે, પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે ? રાજાઓને દેવોને સગા-સંબંધીઓને દાનવોને રાજાઓને દેવોને સગા-સંબંધીઓને દાનવોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ? ઉમાશંકર જોષી જયંતિ દલાલ મકરંદ દવે મનુભાઈ પંચોળી 'દર્શક' ઉમાશંકર જોષી જયંતિ દલાલ મકરંદ દવે મનુભાઈ પંચોળી 'દર્શક' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP