ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકીકાળ દરમિયાન મુખ્ય વહીવટી એકમ નીચેના પૈકી કયું હતું ? રાષ્ટ્ર મંડલ પ્રદેશ પથક રાષ્ટ્ર મંડલ પ્રદેશ પથક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌપ્રથમ ખેડૂત રાહતધારો કયારે અમલમાં આવ્યો ? 1868 1877 1879 1873 1868 1877 1879 1873 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં ગુજરાતમાં કુલ 175 જેટલા મુસ્લિમ મેળાઓ ભરાય છે. આપેલ બંને ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ મેળાઓ અમદાવાદ, ભરૂચ અને સુરતમાં યોજાય છે. આપેલ પૈકી એક પણ નહીં ગુજરાતમાં કુલ 175 જેટલા મુસ્લિમ મેળાઓ ભરાય છે. આપેલ બંને ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ મેળાઓ અમદાવાદ, ભરૂચ અને સુરતમાં યોજાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીની હત્યા કઈ તારીખે થઈ ? 30 જાન્યુઆરી, 1949 30 જાન્યુઆરી, 1948 30 જાન્યુઆરી, 1950 30 ડિસેમ્બર, 1948 30 જાન્યુઆરી, 1949 30 જાન્યુઆરી, 1948 30 જાન્યુઆરી, 1950 30 ડિસેમ્બર, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શામળાજીને સેવાનું કેન્દ્ર બનાવી આદિવાસીઓનું સેવા કાર્ય કરનાર મહાનુભાવ જણાવો. રમણીકલાલ દોશી મધુભાઈ ગાવિત વલ્લભ કીકાણી નરસિંહભાઈ ભાવસાર રમણીકલાલ દોશી મધુભાઈ ગાવિત વલ્લભ કીકાણી નરસિંહભાઈ ભાવસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હિન્દ સ્વરાજના લેખક કોણ છે ? કાકાસાહેબ કાલેલકર સ્વામી આનંદ ક.મા.મુનશી મહાત્મા ગાંધી કાકાસાહેબ કાલેલકર સ્વામી આનંદ ક.મા.મુનશી મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP