ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'જનસમૂહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે, શરમ છે અને તે દૂર કરવી જ જોઈએ' આ ઉક્તિ કોની છે ?

ગાંધીજી
સ્વામી દયાનંદ સરસ્વતી
રવીન્દ્રનાથ ટાગોર
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં 'નવનિર્માણ' આંદોલન થયું હતું ?

ચીમનભાઈ પટેલ
આનંદીબેન પટેલ
છબીલદાસ મહેતા
કેશુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1930-31ની લંડનની ગોળ-મેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?

સયાજીરાવ-ત્રીજા
કૃષ્ણકુમારસિંહ
ભગતસિંહ
જામ રણજીતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP