ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અંબુભાઈ પુરાણી પોંડિચેરી અરવિંદ આશ્રમમાં રહ્યા અને પાછા ફરી ઈ.સ. 1947માં કયાં શ્રી અરવિંદ કેન્દ્રની સ્થાપના કરી હતી ?

અમદાવાદ
વડોદરા
નવસારી
અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સ્વ. ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ કયો ?

ચૌરીચોરા
જલિયાવાલા બાગ હત્યાકાંડ
ગોળમેજી પરિષદ
સાયમન કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદમાં ઑક્ટોબર, 1916માં એની બેસન્ટની હોમરૂલ લીગની શાખા કોણે સ્થાપી હતી ?

મગનલાલ ચતુરભાઈ પટેલ
બેચરદાસ પંડિત
શંકરલાલ પરીખ
ત્રિભોવનદાસ માળવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP