ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌરાષ્ટ્રના સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી ? મનસુખરામ ત્રિપાઠી મણિલાલ ત્રિવેદી નવલરામ મણિશંકર કીકાણી મનસુખરામ ત્રિપાઠી મણિલાલ ત્રિવેદી નવલરામ મણિશંકર કીકાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં ગાંધીજીએ સાબરમતી આશ્રમ કયારે સ્થાપ્યો હતો ? 2 ઑક્ટોબર, 1915 15 ફેબ્રુઆરી, 1915 27 જૂન, 1917 17 જૂન, 1917 2 ઑક્ટોબર, 1915 15 ફેબ્રુઆરી, 1915 27 જૂન, 1917 17 જૂન, 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેલવાડાના દેરાની બહારના ભાગમાં આવેલા બે ગોખ કોના નામે ઓળખાય છે ? જયા અને પાર્વતી રિદ્ધિ અને સિદ્ધિ લલિતાદેવી અને અનુપમાદેવી ગંગા અને યમુના જયા અને પાર્વતી રિદ્ધિ અને સિદ્ધિ લલિતાદેવી અને અનુપમાદેવી ગંગા અને યમુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક (અમદાવાદ)ની સ્થાપના કોણે કરી હતી ? નંદન મહેતા રવિશંકર રાવળ ત્રિભોવનદાસ પટેલ ભીખુભાઈ ભાવસાર નંદન મહેતા રવિશંકર રાવળ ત્રિભોવનદાસ પટેલ ભીખુભાઈ ભાવસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની જાણીતી સંસ્થા સદ્વિચાર પરિવારના સ્થાપક કોણ છે ? અંબાલાલ વ્યાસ લક્ષ્મીદાસ સુખદેવ ત્રિવેદી હરિભાઈ પંચાલ અંબાલાલ વ્યાસ લક્ષ્મીદાસ સુખદેવ ત્રિવેદી હરિભાઈ પંચાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો ? મહાદેવભાઈ દેસાઈ જવાહરલાલ નેહરુ મીરાબેન દીનબંધુ એન્ડ્રુજ મહાદેવભાઈ દેસાઈ જવાહરલાલ નેહરુ મીરાબેન દીનબંધુ એન્ડ્રુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP