ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌરાષ્ટ્રના સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી ? મનસુખરામ ત્રિપાઠી નવલરામ મણિશંકર કીકાણી મણિલાલ ત્રિવેદી મનસુખરામ ત્રિપાઠી નવલરામ મણિશંકર કીકાણી મણિલાલ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જુગતરામ દવેનો આશ્રમ કયાં આવેલો છે ? ભાણવડ જોડિયા કુંતાસી વેડછી ભાણવડ જોડિયા કુંતાસી વેડછી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? બહાઉદ્દીન કોલેજ-જુનાગઢ શામળદાસ કોલેજ-ભાવનગર એન્ડ્રુઝ લાઈબ્રેરી-સુરત રાજકુમાર કોલેજ-જામનગર બહાઉદ્દીન કોલેજ-જુનાગઢ શામળદાસ કોલેજ-ભાવનગર એન્ડ્રુઝ લાઈબ્રેરી-સુરત રાજકુમાર કોલેજ-જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્માએ કયા દેશમાં ક્રાંતિકારી પ્રવ્રુતિ શરૂ કરેલ ? જાપાન ઇંગ્લેન્ડ અમેરિકા ફ્રાંસ જાપાન ઇંગ્લેન્ડ અમેરિકા ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નસીરુદ્દીન અહેમદશાહએ પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી ? બલબન યુગ સોલંકી યુગ સલ્તનત યુગ ખીલજી યુગ બલબન યુગ સોલંકી યુગ સલ્તનત યુગ ખીલજી યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ગુજરાતમાં કુલ 175 જેટલા મુસ્લિમ મેળાઓ ભરાય છે. ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ મેળાઓ અમદાવાદ, ભરૂચ અને સુરતમાં યોજાય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ગુજરાતમાં કુલ 175 જેટલા મુસ્લિમ મેળાઓ ભરાય છે. ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ મેળાઓ અમદાવાદ, ભરૂચ અને સુરતમાં યોજાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP