ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યક પરંપરામાં તાંબાની માણ પર વીંટીઓને રણકતો તાલ અને બુલંદ કંઠમાથી ગવાતા આખ્યાનની ગુજરાતી પરંપરા ચાલુ રાખનારા પૈકી નીચેનામાંથી કોણ સાચા નથી ?

પ્રેમાનંદ
લલ્લુરામ વ્યાસ
ડૉ.નિરંજન રાજગુરૂ
ધાર્મિકલાલ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદની કૃતિ નથી.

શિવાજીની શૌર્યગાથા
અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા
મારા અનુભવો
પંચતંત્રની વાર્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાનસેને ગાયેલા ___ રાગથી શરીરમાં બળતરા (દાહ) થતાં તેનું શમન તાના-રીરીએ ___ રાગ ગાઈને કરેલું.

માલકૌંસ, ભૈરવી
સારંગ, કલ્યાણ
દિપક, મલ્હાર
ભીમપલાસી, ભૈરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP