ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાજી કાસમ, તારી વીજળી રે' લોકગીતમાં વીજળી કોનું નામ છે ? ટિકિટ જાન આગબોટ માનવી ટિકિટ જાન આગબોટ માનવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યક પરંપરામાં તાંબાની માણ પર વીંટીઓને રણકતો તાલ અને બુલંદ કંઠમાથી ગવાતા આખ્યાનની ગુજરાતી પરંપરા ચાલુ રાખનારા પૈકી નીચેનામાંથી કોણ સાચા નથી ? પ્રેમાનંદ લલ્લુરામ વ્યાસ ડૉ.નિરંજન રાજગુરૂ ધાર્મિકલાલ પંડ્યા પ્રેમાનંદ લલ્લુરામ વ્યાસ ડૉ.નિરંજન રાજગુરૂ ધાર્મિકલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્નેહી પરમારનું જન્મસ્થળ જણાવો. નાકોડા ફોજીવાડા સનાળિયા હરસોલ નાકોડા ફોજીવાડા સનાળિયા હરસોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદની કૃતિ નથી. શિવાજીની શૌર્યગાથા અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા મારા અનુભવો પંચતંત્રની વાર્તા શિવાજીની શૌર્યગાથા અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા મારા અનુભવો પંચતંત્રની વાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાનસેને ગાયેલા ___ રાગથી શરીરમાં બળતરા (દાહ) થતાં તેનું શમન તાના-રીરીએ ___ રાગ ગાઈને કરેલું. માલકૌંસ, ભૈરવી સારંગ, કલ્યાણ દિપક, મલ્હાર ભીમપલાસી, ભૈરવી માલકૌંસ, ભૈરવી સારંગ, કલ્યાણ દિપક, મલ્હાર ભીમપલાસી, ભૈરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અત્રે આપેલ કૃતિઓમાંથી મહાકવિ પ્રેમાનંદની કૃતિ જણાવો. કંકાવટી જવનિકા રણયજ્ઞ સિદ્ધાંતસાર કંકાવટી જવનિકા રણયજ્ઞ સિદ્ધાંતસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP