ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યક પરંપરામાં તાંબાની માણ પર વીંટીઓને રણકતો તાલ અને બુલંદ કંઠમાથી ગવાતા આખ્યાનની ગુજરાતી પરંપરા ચાલુ રાખનારા પૈકી નીચેનામાંથી કોણ સાચા નથી ?
ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકું જોડો : a. ચૌલાદેવી b. ઉઘાડી બારી c. આંધળી માંનો કાગળ d. મેના ગુર્જરી i. ગૌરીશંકર જોષી ii. ઉમાશંકર જોશી iii. ઇન્દુલાલ ગાંધી iv. રસિકલાલ પરીખ