ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યક પરંપરામાં તાંબાની માણ પર વીંટીઓને રણકતો તાલ અને બુલંદ કંઠમાથી ગવાતા આખ્યાનની ગુજરાતી પરંપરા ચાલુ રાખનારા પૈકી નીચેનામાંથી કોણ સાચા નથી ?

ધાર્મિકલાલ પંડ્યા
ડૉ.નિરંજન રાજગુરૂ
પ્રેમાનંદ
લલ્લુરામ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં જાનપદી નવલકથાના સર્જક કોણે છે ?

પન્નાલાલ પટેલ
સુરેશ જોષી
કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષા પરના પ્રભુત્વને લઈને 'સવાઈ ગુજરાતી' તરીકે કોણ ઓળખાય છે ?

જોસેફ મૅકવાન
જલન માતરી
કાકા કાલેલકર
ઈવા ડેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મોતીચારો’, ‘મનનો માળો’ પુસ્તકોના લેખક કોણ છે ?

ડૉ. આઈ.કે. વીજળીવાળા
પ્રફુલ્લ રાવલ
રઈશ મણિયાર
અરવિંદ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP