ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યક પરંપરામાં તાંબાની માણ પર વીંટીઓને રણકતો તાલ અને બુલંદ કંઠમાથી ગવાતા આખ્યાનની ગુજરાતી પરંપરા ચાલુ રાખનારા પૈકી નીચેનામાંથી કોણ સાચા નથી ? પ્રેમાનંદ લલ્લુરામ વ્યાસ ડૉ.નિરંજન રાજગુરૂ ધાર્મિકલાલ પંડ્યા પ્રેમાનંદ લલ્લુરામ વ્યાસ ડૉ.નિરંજન રાજગુરૂ ધાર્મિકલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરા ભગતના પદો કયા નામે જાણીતા છે ? ગરબી રાસ કાફી પ્રભાતિયા ગરબી રાસ કાફી પ્રભાતિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીકથા' કહેવા માટે કોણ જાણીતું છે ? અશ્વિન દેસાઈ નારાયણભાઈ દેસાઈ મોરારિ બાપુ રમેશ ઓઝા અશ્વિન દેસાઈ નારાયણભાઈ દેસાઈ મોરારિ બાપુ રમેશ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અંગ્રેજી ભાષામાં લખાયેલી જવાહરલાલ નહેરુની આત્મકથાનો અનુવાદ મહાદેવ દેસાઇએ કયા નામથી કર્યો છે ? મારો સંઘર્ષ મારી જીવનકથા મારું સાહસ સત્યાગ્રહની યાત્રા મારો સંઘર્ષ મારી જીવનકથા મારું સાહસ સત્યાગ્રહની યાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમરકોષ ગ્રંથની રચના કોણે કરી હતી ? મયૂર ભટ્ટ અમરસિંહ બાણભટ્ટ સુશ્રુત મયૂર ભટ્ટ અમરસિંહ બાણભટ્ટ સુશ્રુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે ? ભોપાલી દરબારી મલ્હાર તોડી ભોપાલી દરબારી મલ્હાર તોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP