ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યક પરંપરામાં તાંબાની માણ પર વીંટીઓને રણકતો તાલ અને બુલંદ કંઠમાથી ગવાતા આખ્યાનની ગુજરાતી પરંપરા ચાલુ રાખનારા પૈકી નીચેનામાંથી કોણ સાચા નથી ?

ડૉ.નિરંજન રાજગુરૂ
ધાર્મિકલાલ પંડ્યા
પ્રેમાનંદ
લલ્લુરામ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘છાયાં એટલા છાપરાંને ચાળ્યાં એટલા ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો.

કવિ કાન્ત
કવિ દલપતરામ
નર્મદ
ભોજા ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જલન’ માતરીનું પુરું નામ જણાવો.

જલાલખાન અલીખાન બલોચ
જલાલખાન કમાલખન મંસૂરી
જલાલુદ્દીન સઆહુદ્દીન અલવી
જલાલુદ્દીન સિરાજઉદ્દીન કાલવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સર્જકને 'અમીર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ?

જ્યોતીન્દ્ર દવે
ધૂમકેતુ
ઈન્દુલાલ યાજ્ઞિક
ઠક્કરબાપા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP