ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યક પરંપરામાં તાંબાની માણ પર વીંટીઓને રણકતો તાલ અને બુલંદ કંઠમાથી ગવાતા આખ્યાનની ગુજરાતી પરંપરા ચાલુ રાખનારા પૈકી નીચેનામાંથી કોણ સાચા નથી ? ધાર્મિકલાલ પંડ્યા પ્રેમાનંદ લલ્લુરામ વ્યાસ ડૉ.નિરંજન રાજગુરૂ ધાર્મિકલાલ પંડ્યા પ્રેમાનંદ લલ્લુરામ વ્યાસ ડૉ.નિરંજન રાજગુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતમાં રેડિયોનું નિયમિત પ્રસારણ કયારથી શરૂ થયું ? 1924 1939 1921 1927 1924 1939 1921 1927 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લૉર્ડ લિટનની રહસ્યવાદી નવલકથા ઝેનોનીનો ‘ગુલાબસિંહ’ નામે ભાવાનુવાદ કોણે આપ્યો ? ગોવર્ધનરામ ત્રિપાઠી મણિલાલ દ્વિવેદી બાલાશંકર કંથારિયા નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી મણિલાલ દ્વિવેદી બાલાશંકર કંથારિયા નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિભાજનની વ્યયા' કૃતિ ક્યા સાહિત્યકારની છે ? કમલ વોરા અશ્વિન મહેતા શરીફા વીજળીવાળા ઊર્મિ દેસાઈ કમલ વોરા અશ્વિન મહેતા શરીફા વીજળીવાળા ઊર્મિ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાભારતમાં પાંડવોએ ક્યા સ્થળે અજ્ઞાતવાસ પસાર કર્યો હતો ? કૌશલ મહાજનપદ મત્સ્ય મહાજનપદ પાંચાલ મહાજનપદ અવંતી જનપદ કૌશલ મહાજનપદ મત્સ્ય મહાજનપદ પાંચાલ મહાજનપદ અવંતી જનપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દામોદર ભટ્ટનું ઉપનામ જણાવો. યાયાતિ ઈવાડેવ સુધાંશુ કલાન્ત યાયાતિ ઈવાડેવ સુધાંશુ કલાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP