ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યક પરંપરામાં તાંબાની માણ પર વીંટીઓને રણકતો તાલ અને બુલંદ કંઠમાથી ગવાતા આખ્યાનની ગુજરાતી પરંપરા ચાલુ રાખનારા પૈકી નીચેનામાંથી કોણ સાચા નથી ? ધાર્મિકલાલ પંડ્યા ડૉ.નિરંજન રાજગુરૂ પ્રેમાનંદ લલ્લુરામ વ્યાસ ધાર્મિકલાલ પંડ્યા ડૉ.નિરંજન રાજગુરૂ પ્રેમાનંદ લલ્લુરામ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં જાનપદી નવલકથાના સર્જક કોણે છે ? પન્નાલાલ પટેલ સુરેશ જોષી કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ સુરેશ જોષી કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કડવા' કયા સ્વરૂપમાં આવે છે ? બારમાસી મહાકાવ્ય પદ્યવાર્તા આખ્યાન બારમાસી મહાકાવ્ય પદ્યવાર્તા આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષા પરના પ્રભુત્વને લઈને 'સવાઈ ગુજરાતી' તરીકે કોણ ઓળખાય છે ? જોસેફ મૅકવાન જલન માતરી કાકા કાલેલકર ઈવા ડેવ જોસેફ મૅકવાન જલન માતરી કાકા કાલેલકર ઈવા ડેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભવાઈ'માં કેવી વાર્તાનો સમાવેશ કરવામાં આવે છે ? ભક્તિરસ ઉપદેશ કટાક્ષ સમાજ દર્પણ ભક્તિરસ ઉપદેશ કટાક્ષ સમાજ દર્પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મોતીચારો’, ‘મનનો માળો’ પુસ્તકોના લેખક કોણ છે ? ડૉ. આઈ.કે. વીજળીવાળા પ્રફુલ્લ રાવલ રઈશ મણિયાર અરવિંદ પંડ્યા ડૉ. આઈ.કે. વીજળીવાળા પ્રફુલ્લ રાવલ રઈશ મણિયાર અરવિંદ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP