ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નીરખી ને ગગનમાં કોણ છૂપી રહ્યો તે જ તું તે જ હું શબ્દ બોલે' આ કવિતાના રચયિતાનું નામ જણાવો. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સ્વામી આનંદ દયારામ નરસિંહ મહેતા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સ્વામી આનંદ દયારામ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રિભુવન, સુખલાલ અને સુશિલા પાત્રો કઈ નવલકથાના છે ? પાટણની પ્રભુતા વેવિશાળ પૃથ્વી વલ્લભ ચૌલા દેવી પાટણની પ્રભુતા વેવિશાળ પૃથ્વી વલ્લભ ચૌલા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1940 પછીની સૌંદર્યદર્શી કાવ્યધારાના મહત્ત્વના કવિ એવા પ્રહલાદ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? રાજકોટ અમદાવાદ મહેસાણા ભાવનગર રાજકોટ અમદાવાદ મહેસાણા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પરબ’ કઈ સાહિત્યિક સંસ્થાનું પ્રકાશન છે ? એક પણ નહીં ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ એક પણ નહીં ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકીવાર્તામાં અશ્લીલ નિરૂપણ કરવા બદલ કયા ગુજરાતી સર્જક ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો ? ચંદ્રકાંત બક્ષી ચિનુ મોદી મધુ રાય સુરેશ જોશી ચંદ્રકાંત બક્ષી ચિનુ મોદી મધુ રાય સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કાવ્યસ્વરૂપને દસમો વેદ કહ્યો છે ? શ્લોકને મુક્તકને સ્રોતને દુહાને શ્લોકને મુક્તકને સ્રોતને દુહાને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP