ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'નીરખી ને ગગનમાં કોણ છૂપી રહ્યો તે જ તું તે જ હું શબ્દ બોલે' આ કવિતાના રચયિતાનું નામ જણાવો.

સ્વામી આનંદ
નરસિંહ મહેતા
દયારામ
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો.

ડૉ.હસુ યાજ્ઞિક
ચુનીલાલ મડિયા
ધના ભગત
શ્યામ સાધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો' - આ પંકિત કયા કવિની છે ?

રઘુવીર ચૌધરી
નરસિંહરાવ દિવેટીયા
ઉમાશંકર જોશી
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ડાયલના પંખી‘, ‘ઇર્શાદગઢ‘ કૃતિ કોની છે ?

સિતાંશુ યશચંદ્ર મહેતા
મધુસૂદન કોઠારી
ચિનુ મોદી
ભગવતીકુમાર શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP