ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'નીરખી ને ગગનમાં કોણ છૂપી રહ્યો તે જ તું તે જ હું શબ્દ બોલે' આ કવિતાના રચયિતાનું નામ જણાવો.

કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય
દયારામ
નરસિંહ મહેતા
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયો એક વિકલ્પ સુસંગત નથી ?

'સૂરજમુખી' અને 'માટીનો મહેકતો સ્વાદ' - મકરંદ દવે
'પરિક્રમા' અને 'અલ્લક દલ્લક' - બાલમુકુંદ દવે
'કોડિયાં' અને 'મોરના ઈંડા' - ઝવેરચંદ મેઘાણી
'છંદોલય' અને 'સ્વાધ્યાય લોક' - નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કાળુ' અને 'રાજુ' આ પાત્રો કઈ કૃતિના છે ?

જય સોમનાથ
માનવીની ભવાઈ
ઝેર તો પીધા છે જાણી જાણી
માણસાઈના દીવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સૌ પ્રથમ સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો ?

સૌમ્ય જોષી
વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
જયંત પંડ્યા
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું "રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી"

દયારામ
પ્રેમાનંદ
નાકર
ભાલણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP