ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં નાઈકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી ?

રૂપસિંહ અને જોગીયા ભગત
તીરૂતસિંહ અને બૅમનાયક
જટરા ભગત
આપેલ પૈકી કોઇ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સન 1884-85 માં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

મહારાજા તખ્તસિંહજી
મહારાજા શામળસિંહજી
મહારાજા ભાવસિંહજી
મહારાજા ઉપેન્દ્રસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP