ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીની યાદમાં ગુજરાતમાં "મીઠાનો ડુંગર" કયા શહેરમાં બનાવવામાં આવેલો છે ? દાંડી બારડોલી પોરબંદર ગાંધીનગર દાંડી બારડોલી પોરબંદર ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સુલતાન અહમદશાહે અમદાવાદને રાજધાની તરીકે કયા વર્ષમાં સ્થાપિત કરી ? ઈ.સ. 1413 ઈ.સ. 1423 ઈ.સ. 1411 ઈ.સ. 1443 ઈ.સ. 1413 ઈ.સ. 1423 ઈ.સ. 1411 ઈ.સ. 1443 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું ? અમરસિંહ ચૌધરી હિતેન્દ્રભાઇ દેસાઇ ઘનશ્યામભાઈ ઓઝા બળવંતરાય મહેતા અમરસિંહ ચૌધરી હિતેન્દ્રભાઇ દેસાઇ ઘનશ્યામભાઈ ઓઝા બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણુક કરવામાં આવી હતી ? તુરાષ્યા આપેલ પૈકી એક પણ નહીં પર્ણદત્ત પુષ્પગુપ્ત તુરાષ્યા આપેલ પૈકી એક પણ નહીં પર્ણદત્ત પુષ્પગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડાકોરનું રણછોડરાય મંદિર કયા કાળનું છે ? મરાઠા સલ્તનત મૈત્રક વાઘેલા મરાઠા સલ્તનત મૈત્રક વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો ? જેમ્સ બર્ગેસ ભગવાનલાલ ઇન્દ્રજી જેમ્સ ટોડ જેમ્સ પ્રિન્સેપ જેમ્સ બર્ગેસ ભગવાનલાલ ઇન્દ્રજી જેમ્સ ટોડ જેમ્સ પ્રિન્સેપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP