ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું ?

અમરસિંહ ચૌધરી
હિતેન્દ્રભાઇ દેસાઇ
ઘનશ્યામભાઈ ઓઝા
બળવંતરાય મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણુક કરવામાં આવી હતી ?

તુરાષ્યા
આપેલ પૈકી એક પણ નહીં
પર્ણદત્ત
પુષ્પગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો ?

જેમ્સ બર્ગેસ
ભગવાનલાલ ઇન્દ્રજી
જેમ્સ ટોડ
જેમ્સ પ્રિન્સેપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP