ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી ? સૂકેલી ડાળે પોપટ બેઠો: પાન ચોગમ લીલાં-સુન્દરમ્ ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ-હર્ષ ભ્રહ્મભટ્ટ રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ-કલાપી મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહી જુએ-નલન માતરી સૂકેલી ડાળે પોપટ બેઠો: પાન ચોગમ લીલાં-સુન્દરમ્ ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ-હર્ષ ભ્રહ્મભટ્ટ રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ-કલાપી મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહી જુએ-નલન માતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો ? નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ દલપતરામ નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા ? પંચસખા મધુરા ભક્તિ નવધા ભક્તિ સહજ પંચસખા મધુરા ભક્તિ નવધા ભક્તિ સહજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ? માધવ ક્યાંય નથી મધુવનમાં મેરે તો ગિરિધર ગોપાલ મને ચાકર રાખોજી મુખડાની માયા લાગી રે માધવ ક્યાંય નથી મધુવનમાં મેરે તો ગિરિધર ગોપાલ મને ચાકર રાખોજી મુખડાની માયા લાગી રે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માધવ રામાનુજે લખેલી નવલકથા 'પિંજરની આરપાર' કોના જીવન પર આધારિત છે ? નેલ્સન મન્ડેલાના જીવન પર પ્રાણીવિદ્ રૂબિન ડેવિડના જીવન પર ડૉ.સ્વામિનાથનના જીવન પર પક્ષીવિદ્ સલીમ અલીના જીવન પર નેલ્સન મન્ડેલાના જીવન પર પ્રાણીવિદ્ રૂબિન ડેવિડના જીવન પર ડૉ.સ્વામિનાથનના જીવન પર પક્ષીવિદ્ સલીમ અલીના જીવન પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ. 1944માં ગુજરાત વિઝ્યુઅલ આર્ટીસ્ટ એસોસિએશનની સ્થાપના કરનાર બંસીલાલ વર્માનું ઉપનામ જણાવો. લેન્ડસ્કેપ કલાગુરુ ચોટીયાનો ચીકો ચકોર લેન્ડસ્કેપ કલાગુરુ ચોટીયાનો ચીકો ચકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP