ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી ? મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહી જુએ-નલન માતરી ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ-હર્ષ ભ્રહ્મભટ્ટ રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ-કલાપી સૂકેલી ડાળે પોપટ બેઠો: પાન ચોગમ લીલાં-સુન્દરમ્ મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહી જુએ-નલન માતરી ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ-હર્ષ ભ્રહ્મભટ્ટ રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ-કલાપી સૂકેલી ડાળે પોપટ બેઠો: પાન ચોગમ લીલાં-સુન્દરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પૂર્ણ સત્ય એ ગુજરાતી સાહિત્યમાં કેવી રીતે ઓળખાય છે ? નવલકથા નવલિકા આત્મકથા આખ્યાન નવલકથા નવલિકા આત્મકથા આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના (ગરબો) વલ્લભ મેવાડાની નથી ? આનંદનો ગરબો કજોડાનો ગરબો અંબાજીના શણગારનો ગરબો મા પાવા તે ગઢથી ઊતર્યા આનંદનો ગરબો કજોડાનો ગરબો અંબાજીના શણગારનો ગરબો મા પાવા તે ગઢથી ઊતર્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વરસાદ પછી' ઊર્મિકાવ્ય લાભશંકર ઠાકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ? ટોળા અવાજ ઘોંઘાટ મારે નામને દરવાજે લઘરો વહી જતી પાછળ રમ્યઘોષા ટોળા અવાજ ઘોંઘાટ મારે નામને દરવાજે લઘરો વહી જતી પાછળ રમ્યઘોષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા.મુનશીની પહેલી નવલકથા 'વેરની વસૂલાત' લેખકના કયા નામથી પ્રગટ થયેલી ? ક.મા.મુનશી ઘનશ્યામ વ્યાસ કૌટિલ્ય કનૈયાલાલ મુનશી ક.મા.મુનશી ઘનશ્યામ વ્યાસ કૌટિલ્ય કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રંગઝરૂખે’ એ કોનો દીર્ઘકાવ્યનો સંગ્રહ છે ? હરિકૃષ્ણ પાઠક ધીરુ પરીખ હર્ષદ ત્રિવેદી પન્ના નાયક હરિકૃષ્ણ પાઠક ધીરુ પરીખ હર્ષદ ત્રિવેદી પન્ના નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP