ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લાઠીના સુરસિંહજી (કલાપી)એ કચ્છની કુંવરી રમા સાથે લગ્ન કર્યા હતા, રમાની સાથે જ દાસી તરીકે આવેલી શોભનાનું મૂળ નામ કયું હતું ?

શારદા
સાવિત્રી
જીવી
મોંઘી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ?

કાળચક્ર
સોરઠ તારા વહેતા પાણી
વેવિશાળ
સૌરાષ્ટ્રની રસધાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય સભાની સ્થાપનામાં નીચેના પૈકી કયા સાહિત્યકારનું મહત્વનું યોગદાન હતું ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
કનૈયાલાલ મુનશી
આનંદશંકર ધ્રુવ
રણજિતરામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વળામણા’, ‘મીણ માટીના માનવી’, ‘અંગારો’, ‘નથી પરણ્યા નથી કુંવારા' જેવી નવલકથાના લેખક કોણ છે ?

મહાદેવભાઈ દેસાઈ
પન્નાલાલ પટેલ
ગૌરીશંકર જોષી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' ફિલ્મ કોણે બનાવી ?

આપેલ પૈકી કોઈ નહીં
ગોવિંદભાઈ પટેલ
જયંતિભાઈ પટેલ
વિપુલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP