ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લાઠીના સુરસિંહજી (કલાપી)એ કચ્છની કુંવરી રમા સાથે લગ્ન કર્યા હતા, રમાની સાથે જ દાસી તરીકે આવેલી શોભનાનું મૂળ નામ કયું હતું ?

મોંઘી
શારદા
સાવિત્રી
જીવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ?

પન્નાલાલ પટેલ
ગુણવંત શાહ
કનૈયાલાલ ભટ્ટ
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP