ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બકુલ બક્ષી વિશે નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે ? 1. તેમનો જન્મ કોલકાતામાં થયો હતો. 2. તેમની જાણીતી કોલમો - કળશપૂર્તિમાં 'અંજુ મન' અને રસરંગપૂર્તિમાં 'નવી નજરે' છે. 3. તેમને વિશિષ્ટ સેવા બદલ 1997ની સાલમાં સમાવિષ્ટ ચંદ્રક એનાયત થયો હતો.
ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનો એન્સાઇક્લોપીડિયા કહી શકાય એવા 'ભગવદ્ગોમંડલ' શબ્દકોષની રચનાનું કાર્ય કયા રાજવીના સમયમાં શરૂ કરાયું હતું ?