ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ભુખી ભુતાવળ' નવલકથા ખંડના લેખકનું નામ જણાવો.

પન્નાલાલ પટેલ
ઝવેરચંદ મેઘાણી
કનૈયાલાલ મુનશી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે વલસાડમાં નંદિગ્રામની સ્થાપના કરી હતી.

ઈચ્છારામ દેસાઈ
મકરંદ દવે
નાનાભાઈ ભટ્ટ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હાલમાં અમદાવાદ સ્થિત 'ગુજરાત વિદ્યાસભા' નું મૂળ નામ શું હતું ?

ગુજરાત વિદ્યોતેજક મંડળ
ગુજરાત સાહિત્ય સભા
ગુજરાત વર્નાકયુલર સોસાયટી
ફાર્બસ ગુજરાતી સભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ?

આશાપૂર્ણ દેવી
એસ્થર ડેવિડ
અમૃતા પ્રીતમ
અમૃતા શેરગીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP