ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ભુખી ભુતાવળ' નવલકથા ખંડના લેખકનું નામ જણાવો.

પન્નાલાલ પટેલ
ગોવર્ધનરામ ત્રિપાઠી
કનૈયાલાલ મુનશી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને તેમના તખલ્લુસ અંગે યોગ્ય જોડકાં જોડો.
(a) નિરાલા
(b) વનમાળી
(c) પરમહંસ
(d) ધૂનિરામ
(1) સૂર્યકાન્ત ત્રિપાઠી
(2) કેશવ હર્ષદ ધ્રુવ
(3) સચ્ચિદાનંદ સ્વામી
(4) ગૌરીશંકર ત્રિવેદી

a-4, b-1, c-2, d-3
a-1, b-2, c-3, d-4
a-4, b-3, c-1, d-2
a-2, b-3, c-1, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ચંદ્રકાંત બક્ષી
ક.મા.મુનશી
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ નિબંધ સંગ્રહના લેખકનું નામ જણાવો.
મોજાંને ચીંધવા સહેલા નથી.

મુરલી ઠાકુર
સુરેશ દલાલ
દયારામ
પ્રિયકાન્ત મણિયાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP