ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભુખી ભુતાવળ' નવલકથા ખંડના લેખકનું નામ જણાવો. પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ જયંતિ દલાલ લિખીત જાણીતી ગુજરાતી ટૂંકી વાર્તા છે ? પગલીનો પાડનાર લખચોરાસી અડખે ફડખે પદ્મિની પગલીનો પાડનાર લખચોરાસી અડખે ફડખે પદ્મિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદની કૃતિ નથી. પંચતંત્રની વાર્તા શિવાજીની શૌર્યગાથા અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા મારા અનુભવો પંચતંત્રની વાર્તા શિવાજીની શૌર્યગાથા અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા મારા અનુભવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હા પસ્તાવો ! વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' - આ પંકિત કયા કવિની છે ? મીરાંબાઈ કલાપી અવિનાશ વ્યાસ પાનબાઈ મીરાંબાઈ કલાપી અવિનાશ વ્યાસ પાનબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નાતો' નવલિકાના લેખક જણાવો ? નગીનદાસ પારેખ નિરંજન ત્રિવેદી અશોક ચાવડા મનોહર ત્રિવેદી નગીનદાસ પારેખ નિરંજન ત્રિવેદી અશોક ચાવડા મનોહર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે‘ - કાવ્ય કોનું છે ? નટવરલાલ પંડ્યા અરદેશર ખબરદાર કવિ બોટાદકર બળવંતરાય ઠાકોર નટવરલાલ પંડ્યા અરદેશર ખબરદાર કવિ બોટાદકર બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP