ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ભુખી ભુતાવળ' નવલકથા ખંડના લેખકનું નામ જણાવો.

પન્નાલાલ પટેલ
ગોવર્ધનરામ ત્રિપાઠી
ઝવેરચંદ મેઘાણી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ?

રણછોડદાસ
લલ્લુભાઈ જગજીવનરામ
લાલદાસ કડિયા
મયારામ શંભુનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સેહની' કયા ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે ?

ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી
બળવંતરાય ક. ઠાકોર
નટવરલાલ કુબેરદાસ પંડ્યા
રતિલાલ રૂપાવળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાના પ્રથમ મૌલિક નાટક ‘ગુલાબ‘ ના લેખક જણાવો.

નગીનદાસ તુળજાદાસ મારફતિયા
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
દલપતરામ
ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP