ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ભુખી ભુતાવળ' નવલકથા ખંડના લેખકનું નામ જણાવો.

ઝવેરચંદ મેઘાણી
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુનશી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બુરાઈના દ્વાર પરથી' કૃતિના લેખક કોણ છે ?

ઉમાશંકર જોષી
ઝવેરચંદ મેઘાણી
જ્યોતીન્દ્ર દવે
ચંદ્રકાન્ત શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ નર્મદ માટે નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે.
1. ગુજરાતી સાહિત્યના વિકાસ માટે સુરત ખાતે નર્મદ સાહિત્ય સભા ચાલે છે.
2. નર્મદના નામથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે આવેલ છે.
3. નર્મદની પ્રથમ કાવ્ય મેવાડની હકીકત છે.
4. નર્મદને 'પદ્યનો પિતા' તરીકે ઓળખવામાં આવે છે.

ફક્ત 1,2,4
ફક્ત 1,3
ફક્ત 1,2
ફક્ત 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP