ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી" આ આદેશ કોણે આપ્યો છે ? ઉમાશંકર જોશી મહાત્મા ગાંધીજી ઝવેરચંદ મેઘાણી જયંત પાઠક ઉમાશંકર જોશી મહાત્મા ગાંધીજી ઝવેરચંદ મેઘાણી જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈટ્ટાકિટા, ધીંગામસ્તી, ટીંગાટોળી અને બિન્દાસ કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? રમણલાલ સોની સુરેશ દલાલ હરીન્દ્ર દવે નિરંજન ભગત રમણલાલ સોની સુરેશ દલાલ હરીન્દ્ર દવે નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ જીવનચરિત્ર ‘કરસનદાસ મૂળજીનું ચરિત્ર' કોણે લખ્યું ? મનસુખરામ ત્રિપાઠી ઈચ્છારામ દેસાઇ મહિપતરામ નીલકંઠ કરસનદાસ મૂળજી મનસુખરામ ત્રિપાઠી ઈચ્છારામ દેસાઇ મહિપતરામ નીલકંઠ કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આ કાંઠે તરસ’ના લેખક કોણ છે ? દિલીપ રાણપુરા ડૉ.શરદ ઠાકર હસુ યાજ્ઞિક મહેશ યાજ્ઞિક દિલીપ રાણપુરા ડૉ.શરદ ઠાકર હસુ યાજ્ઞિક મહેશ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો એક અલંકારનો પ્રકાર નથી ? અંત્યાનુપ્રાસ વાક્યાબંધ શબ્દાનુપ્રાસ પ્રાસસાંકળી અંત્યાનુપ્રાસ વાક્યાબંધ શબ્દાનુપ્રાસ પ્રાસસાંકળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શેખામદ આબુવાલાનો જન્મ ક્યાં થયો હતો ? નારદીપુર સુરેન્દ્રનગર ટાણા અમદાવાદ નારદીપુર સુરેન્દ્રનગર ટાણા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP