ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી" આ આદેશ કોણે આપ્યો છે ? ઉમાશંકર જોશી મહાત્મા ગાંધીજી જયંત પાઠક ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી મહાત્મા ગાંધીજી જયંત પાઠક ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રમણલાલ વસંતલાલ દેસાઈ કઈ કૃતિમાં 1857 સંગ્રામનાં વિપ્લવનું વર્ણન છે ? ભારેલો અગ્નિ જયંત ગ્રામ્યલક્ષ્મી દિવ્યચક્ષુ ભારેલો અગ્નિ જયંત ગ્રામ્યલક્ષ્મી દિવ્યચક્ષુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિનોદની નજરે' ના લેખક કોણ ? વિનોદ અધ્વર્યુ વિનોદ શાહ વિનોદ ભટ્ટ વિનોદ જાની વિનોદ અધ્વર્યુ વિનોદ શાહ વિનોદ ભટ્ટ વિનોદ જાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વક્રદર્શી" કોનું તખલ્લુસ છે ? બકુલ ત્રિપાઠી દલપતરામ કનૈયાલાલ મુનશી મધુસૂદન પારેખ બકુલ ત્રિપાઠી દલપતરામ કનૈયાલાલ મુનશી મધુસૂદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કાગળના કેસૂડાં’ પુસ્તક કોનું છે ? રમણભાઈ ભટ્ટ દિનકરરાય વૈદ્ય નટવરલાલ બુચ રમેશ ચાંપાનેરી રમણભાઈ ભટ્ટ દિનકરરાય વૈદ્ય નટવરલાલ બુચ રમેશ ચાંપાનેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને ધીરેથી પૂછે કે કેમ છે?’’ આ ગીત કોનું છે ? કુંદનિકા કાપડિયા હરિન્દ્ર દવે ધ્રુવ ભટ્ટ રમેશ પારેખ કુંદનિકા કાપડિયા હરિન્દ્ર દવે ધ્રુવ ભટ્ટ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP