ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી" આ આદેશ કોણે આપ્યો છે ? ઉમાશંકર જોશી જયંત પાઠક મહાત્મા ગાંધીજી ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી જયંત પાઠક મહાત્મા ગાંધીજી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોષીના પ્રથમ વાર્તાસંગ્રહનું નામ લખો. શ્રાવણી મેળો વિસામો ઉઘાડી બારી સાચા શમણાં શ્રાવણી મેળો વિસામો ઉઘાડી બારી સાચા શમણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત રાજ્ય તેમજ દેશભરના નાગરિકો આપણી ભાષાને સંપૂર્ણ રીતે જાણી શકે એ હેતુસર ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ શબ્દકોશ કોના દ્વારા તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવ્યો ? નર્મદ પ્રેમાનંદ કવિ ન્હાનાલાલ હેમચંદ્રાચાર્ય નર્મદ પ્રેમાનંદ કવિ ન્હાનાલાલ હેમચંદ્રાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અસૂર્યલોક' કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલકથા નિબંધ કવિતા આત્મકથા નવલકથા નિબંધ કવિતા આત્મકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પત્રકારત્વનું ઉચ્ચ આદર્શ ગણાતું માસિક ‘વસંત’ કોણે શરૂ કર્યું હતું ? ૨.વ. દેસાઈ બાલાશંકર કંથારિયા આનંદશંકર ધ્રુવ કેશવલાલ ધ્રુવ ૨.વ. દેસાઈ બાલાશંકર કંથારિયા આનંદશંકર ધ્રુવ કેશવલાલ ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાએ રચેલાં પ્રભાતિયાં કયા છંદમાં જોવા મળે છે ? ઝુલણા કટાવ હરિગીત મનહર ઝુલણા કટાવ હરિગીત મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP