ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી" આ આદેશ કોણે આપ્યો છે ? ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી મહાત્મા ગાંધીજી જયંત પાઠક ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી મહાત્મા ગાંધીજી જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જવાની તો આખરે જવાની - આ વાક્યનો અલંકાર જણાવો. શ્લેષ વ્યતિરેક ઉપમા વ્યાજસ્તુતિ શ્લેષ વ્યતિરેક ઉપમા વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માનવતાની મહેક’ નિબંધસંગ્રહ કોનો છે ? કુમારપાળ દેસાઈ કૃષ્ણલાલ શ્રીધરાણી મોહમ્મદ માકંદ પન્ના નાયક કુમારપાળ દેસાઈ કૃષ્ણલાલ શ્રીધરાણી મોહમ્મદ માકંદ પન્ના નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કમળા શેઠાણીનું પાત્ર પ્રેમાનંદના કયા આખ્યાનમાં આવે છે ? મદાલસાખ્યાન ચંદ્રાહાસાખ્યાન સુદામા ચરિત્ર કુંવરબાઈનું મામેરું મદાલસાખ્યાન ચંદ્રાહાસાખ્યાન સુદામા ચરિત્ર કુંવરબાઈનું મામેરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા ? ઉમાશંકર જોશી સુંદરમ્ પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી સુંદરમ્ પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદય ત્રિપુટી' કૃતિના સર્જકનું નામ જણાવો. નરસિંહરાવ દિવેટીયા કવિ ન્હાનાલાલ આનંદશંકર ધ્રુવ સુરસિંહજી ગોહિલ નરસિંહરાવ દિવેટીયા કવિ ન્હાનાલાલ આનંદશંકર ધ્રુવ સુરસિંહજી ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP