ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી" આ આદેશ કોણે આપ્યો છે ? ઝવેરચંદ મેઘાણી જયંત પાઠક મહાત્મા ગાંધીજી ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી જયંત પાઠક મહાત્મા ગાંધીજી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સિતાંશુ યશશ્ચંદ્ર રચિત તોખાર નાટક પિટર શેફરના કયા નાટકનું રૂપાંતર છે ? ધ ક્રાઉન એકવસ આઉટલેન્ડર વેનીટી ફેર ધ ક્રાઉન એકવસ આઉટલેન્ડર વેનીટી ફેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'એક અપુત્ર માણસનો પ્રબંધ' પાઠના લેખક જણાવો. ભોળાભાઈ પટેલ મગનલાલ પટેલ મોહનલાલ પટેલ પન્નાલાલ પટેલ ભોળાભાઈ પટેલ મગનલાલ પટેલ મોહનલાલ પટેલ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્યામ સાધુનો પ્રથમ ગઝલસંગ્રહ ‘યાયાવરી’ કયા વર્ષે બહાર પડ્યો હતો ? 1974 1973 1972 1971 1974 1973 1972 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતનું પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર શરૂ કરનાર ફરદુનજી મર્ઝબાનનો જન્મ ક્યાં થયો હતો ? વલસાડ સુરત મુંબઈ નવસારી વલસાડ સુરત મુંબઈ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિવેચન પુસ્તક 'ગુજરાતી વ્યાકરણના બસો વર્ષ' ના લેખક કોણ છે ? સુરેશ દલાલ ઊર્મિ દેસાઈ સુમન શાહ ચિનુ મોદી સુરેશ દલાલ ઊર્મિ દેસાઈ સુમન શાહ ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP