ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી" આ આદેશ કોણે આપ્યો છે ?

ઉમાશંકર જોશી
મહાત્મા ગાંધીજી
જયંત પાઠક
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રમણલાલ વસંતલાલ દેસાઈ કઈ કૃતિમાં 1857 સંગ્રામનાં વિપ્લવનું વર્ણન છે ?

ભારેલો અગ્નિ
જયંત
ગ્રામ્યલક્ષ્મી
દિવ્યચક્ષુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને ધીરેથી પૂછે કે કેમ છે?’’ આ ગીત કોનું છે ?

કુંદનિકા કાપડિયા
હરિન્દ્ર દવે
ધ્રુવ ભટ્ટ
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP