ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી" આ આદેશ કોણે આપ્યો છે ? ઉમાશંકર જોશી જયંત પાઠક ઝવેરચંદ મેઘાણી મહાત્મા ગાંધીજી ઉમાશંકર જોશી જયંત પાઠક ઝવેરચંદ મેઘાણી મહાત્મા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્યોતીન્દ્ર દવે એ ‘અમે બધાં’ હાસ્યસભર નવલકથા કોની સાથે મળી લખી હતી ? ગૌરીશંકર જોષી નવલરામ ત્રિવેદી ધનસુખલાલ મહેતા ભોળાભાઈ પટેલ ગૌરીશંકર જોષી નવલરામ ત્રિવેદી ધનસુખલાલ મહેતા ભોળાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ? "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલકાર સંજુવાળાનો જન્મ કયાં થયો હતો ? હરસૌલ પૂંછરી બાઢડા સાંણથળી હરસૌલ પૂંછરી બાઢડા સાંણથળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કારતક વદ અમાસના દિવસે ગુણભાખરી (ખેડબ્રહ્મા)માં કયો મેળો ભરાય છે ? ચુલનો મેળો ચિત્ર-વિચિત્રનો મેળો નકલંગનો મેળો હાથિયા ઠાઠુનો મેળો ચુલનો મેળો ચિત્ર-વિચિત્રનો મેળો નકલંગનો મેળો હાથિયા ઠાઠુનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લૉર્ડ લિટનની રહસ્યવાદી નવલકથા ઝેનોનીનો ‘ગુલાબસિંહ’ નામે ભાવાનુવાદ કોણે આપ્યો ? ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા બાલાશંકર કંથારિયા મણિલાલ દ્વિવેદી ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા બાલાશંકર કંથારિયા મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP