ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી" આ આદેશ કોણે આપ્યો છે ?

ઉમાશંકર જોશી
મહાત્મા ગાંધીજી
ઝવેરચંદ મેઘાણી
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઈટ્ટાકિટા, ધીંગામસ્તી, ટીંગાટોળી અને બિન્દાસ કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

રમણલાલ સોની
સુરેશ દલાલ
હરીન્દ્ર દવે
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ જીવનચરિત્ર ‘કરસનદાસ મૂળજીનું ચરિત્ર' કોણે લખ્યું ?

મનસુખરામ ત્રિપાઠી
ઈચ્છારામ દેસાઇ
મહિપતરામ નીલકંઠ
કરસનદાસ મૂળજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP