ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકાં જોડો.
લેખક
a. દલપતરામ
b. શામળ
c. મણિભાઈ નભુભાઈ
d. સ્વામી આનંદ
કૃતિ
1. રેવાખંડ
2. નારી પ્રતિષ્ઠા
3. ઈસુનુ બલિદાન
4. તાર્કિક બોધ

a-1, b-2, c-3, d-4
b-1, c-2, d-3, a-4
c-1, b-2, a-3, d-4
d-1, a-2, b-3, c-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પ્રસ્થાન' સામયિક કોણે શરૂ કર્યું હતું ?

વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી
વાડીલાલ ડગલી
વિજયરામ વૈદ્ય
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1915માં કોણે ‘નવજીવન અને સત્ય’ દ્વારા સ્વતંત્રતા અને દલિત પીડિતના ઉત્કર્ષ માટે પ્રયાસ કર્યો ?

અમૃતલાલ શેઠ
ઈન્દુલાલ યાજ્ઞિક
બાબાસાહેબ આંબેડકર
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP