ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલાપી' તખલ્લુસ કોનું છે ?

કનૈયાલાલ મુનશી
ન્હાનાલાલ
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રાજકારણ પર કટાક્ષ કરતું ‘રામલો રોબિનહુડ’ નાટકના રચિયતા જણાવો.

ધીરુભાઈ ઠાકર
ચુનીલાલ મડિયા
ઇશ્વર પેટલીકર
નવલરામ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘરઘરની જ્યોત' કોલમ કયા સાહિત્યકારની જાણીતી છે ?

જય વસાવડા
કુન્દનિકા કાપડિયા
કુમારપાળ દેસાઈ
વિનોદિની નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP