ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈવેશ શીખવનારને શું કહેવાય છે ? વેશગોર પડપારીયો મૂછબંધ કાંચળિયા વેશગોર પડપારીયો મૂછબંધ કાંચળિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકાં જોડો.લેખકa. દલપતરામb. શામળc. મણિભાઈ નભુભાઈd. સ્વામી આનંદકૃતિ 1. રેવાખંડ 2. નારી પ્રતિષ્ઠા3. ઈસુનુ બલિદાન4. તાર્કિક બોધ a-1, b-2, c-3, d-4 b-1, c-2, d-3, a-4 c-1, b-2, a-3, d-4 d-1, a-2, b-3, c-4 a-1, b-2, c-3, d-4 b-1, c-2, d-3, a-4 c-1, b-2, a-3, d-4 d-1, a-2, b-3, c-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બચુભાઈ રાવત કયા સામયિક સાથે સંકળાયેલા હતા ? પરબ અખંડ આનંદ કુમાર કવિતા પરબ અખંડ આનંદ કુમાર કવિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રસ્થાન' સામયિક કોણે શરૂ કર્યું હતું ? વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી વાડીલાલ ડગલી વિજયરામ વૈદ્ય રામનારાયણ પાઠક વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી વાડીલાલ ડગલી વિજયરામ વૈદ્ય રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર. - આ વાક્યમાં કયો અલંકાર છે ? ઉપમા રૂપક અનન્વય ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક અનન્વય ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1915માં કોણે ‘નવજીવન અને સત્ય’ દ્વારા સ્વતંત્રતા અને દલિત પીડિતના ઉત્કર્ષ માટે પ્રયાસ કર્યો ? અમૃતલાલ શેઠ ઈન્દુલાલ યાજ્ઞિક બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધી અમૃતલાલ શેઠ ઈન્દુલાલ યાજ્ઞિક બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP