ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

પરીક્ષા - મધુબેન ગાંધી
ભીખુ - ધૂમકેતુ
રાનમાં - ધ્રુવ ભટ્ટ
બાનો વાડો - પ્રવીણ દરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શોધતો હતો ફૂલને ફોરમ... - પંક્તિ કોની છે ?

ચંદ્રકાન્ત શેઠ
વેણીભાઈ પુરોહિત
આદિલ મન્સૂરી
કે.કા.શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'શ્વેતગિરિ તરફ જતાં ગંધર્વે મનોમંથન અનુભવ્યું.' કોની કૃતિમાં આ ઉલ્લેખ છે ?

નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર)
જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ)
સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી)
ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દૈનિકપત્રમાં 'વિચારોના વૃંદાવનમાં' કોલમ લખનાર લેખક કોણ છે ?

ચંદ્રકાન્ત મહેતા
કાન્તિ ભટ્ટ
ગુણવંત શાહ
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP