ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'તત્વમસિ' નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય 'નર્મદા તટની સંસ્કૃતિ' છે તેના લેખક કોણ છે ?

ગુણવંત શાહ
ધ્રુવ ભટ્ટ
રઘુવીર ચૌધરી
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય કયું છે ?

વીરની વિદાય
બાપાની પીંપર
વિરાટનો હિંડોળો
બાપાનો કાગળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP