ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ જયંતિ દલાલ લિખીત જાણીતી ગુજરાતી ટૂંકી વાર્તા છે ? લખચોરાસી અડખે ફડખે પદ્મિની પગલીનો પાડનાર લખચોરાસી અડખે ફડખે પદ્મિની પગલીનો પાડનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શ્વેતગિરિ તરફ જતાં ગંધર્વે મનોમંથન અનુભવ્યું.' કોની કૃતિમાં આ ઉલ્લેખ છે ? ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે) જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ) સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી) નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર) ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે) જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ) સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી) નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ર. વ. દેસાઈની કઈ નવલકથા 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે ? ભારેલો અગ્નિ ગ્રામલક્ષ્મી દિવ્યચક્ષુ ઝંઝાવાત ભારેલો અગ્નિ ગ્રામલક્ષ્મી દિવ્યચક્ષુ ઝંઝાવાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું પુસ્તક કયું છે ? મરીચિકા પશ્ચિમ શ્રાવણી અજાણ્યું સ્ટેશન મરીચિકા પશ્ચિમ શ્રાવણી અજાણ્યું સ્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો ભવાઈ વેશ સામાજિક વેશ નથી ? કજોડા જૂઠણ શૂરો રાઠોડ સરાણિયો કજોડા જૂઠણ શૂરો રાઠોડ સરાણિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણાયન' ના લેખિકા કોણ છે ? સરોજ પાઠક કુન્દનિકા કાપડિયા કાજલ ઓઝા વૈદ્ય વર્ષા અડાલજા સરોજ પાઠક કુન્દનિકા કાપડિયા કાજલ ઓઝા વૈદ્ય વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP