ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'શ્વેતગિરિ તરફ જતાં ગંધર્વે મનોમંથન અનુભવ્યું.' કોની કૃતિમાં આ ઉલ્લેખ છે ?

ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે)
જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ)
સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી)
નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ર. વ. દેસાઈની કઈ નવલકથા 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે ?

ભારેલો અગ્નિ
ગ્રામલક્ષ્મી
દિવ્યચક્ષુ
ઝંઝાવાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP