ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુજરાતી સાહિત્યકારે મહાત્મા ગાંધીના અવસાનના સમાચાર સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડેલા અને એક વર્ષ સુધી પાઘડી પણ પહેરી ન હતી ?

કાન્તિ ભટ્ટ
નિરંજન ભગત
ધીરુભાઈ ઠાકર
દુલેરાય કારાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં નર્મદ અને દલપતરામનો સમયગાળો ક્યા યુગ તરીકે ઓળખાય છે ?

મધ્ય યુગ
સુધારક યુગ
પંડિત યુગ
ગાંધી યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP