ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે 'બહાદુરી' રાગની રચના કરી તેમનું નામ ___ હતું. આપેલ પૈકી કોઇ નહી સારંગદેવ મર્દાના બૈજુ આપેલ પૈકી કોઇ નહી સારંગદેવ મર્દાના બૈજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તપસ્વી સારસ્વત’ કૃતિમાં કોનું ચરિત્ર રજૂ કરવામાં આવ્યું છે ? રવિશંકર મહારાજ કે.કા.શાસ્ત્રી ઈન્દુલાલ યાજ્ઞિક ગાંધીજી રવિશંકર મહારાજ કે.કા.શાસ્ત્રી ઈન્દુલાલ યાજ્ઞિક ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્થશાસ્ત્રની ગાંધી દૃષ્ટિએ સમજૂતી આપતો ગ્રંથ ‘માનવ અર્થશાસ્ત્ર’ના રચયિતા કોણ છે ? વજુ કોટક દલસુખભાઈ માલવિયા નરહિર પરીખ કરસનદાસ માણેક વજુ કોટક દલસુખભાઈ માલવિયા નરહિર પરીખ કરસનદાસ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને રચયિતાની દૃષ્ટિએ કઈ જોડ ખોટી છે ? રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ ધનપાલ - ભવિસતકાહા ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો કલ્હણ - કથાસરિતસાગર રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ ધનપાલ - ભવિસતકાહા ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો કલ્હણ - કથાસરિતસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારત રત્ન ભુપેન હજારીકાનું નામ કયા શહેરના સ્ટેડીયમ સાથે જોડવામાં આવેલ છે ? દીબ્રુગઢ ગૌહાટી દીસપુર બદરપુર દીબ્રુગઢ ગૌહાટી દીસપુર બદરપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બેસે છે ભાગ્ય બેઠાનું, ઉભું ઉભા રહેલાનું. - આ પંક્તિનો છંદ જણાવો. હરિગીત મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત અનુષ્ટુપ હરિગીત મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP