ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે 'બહાદુરી' રાગની રચના કરી તેમનું નામ ___ હતું. આપેલ પૈકી કોઇ નહી બૈજુ સારંગદેવ મર્દાના આપેલ પૈકી કોઇ નહી બૈજુ સારંગદેવ મર્દાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અમદાવાદ એટલે અમદાવાદ' કયા સાહિત્યકારની કૃતિ છે ? ભગવતીકુમાર શર્મા વિનોદ ભટ્ટ મહમ્મદ માંકડ બળવંતરાય ઠાકોર ભગવતીકુમાર શર્મા વિનોદ ભટ્ટ મહમ્મદ માંકડ બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર વર્ષા અડાલજાની કૃતિ જણાવો. અવસર આનંદલોક ક્રોસ રોડ પવનદંડી અવસર આનંદલોક ક્રોસ રોડ પવનદંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભાવચક્ર' નવલકથાના લેખક જણાવો ? વિનોદ ભટ્ટ ચિનુ મોદી હરિકૃષ્ણ પાઠક નગીનદાસ પારેખ વિનોદ ભટ્ટ ચિનુ મોદી હરિકૃષ્ણ પાઠક નગીનદાસ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રામનારાયણ પાઠકે કયા ઉપનામથી નિબંધો લખ્યા છે ? દ્વિરેફ સ્વૈરવિહારી શેષ વાસુકિ દ્વિરેફ સ્વૈરવિહારી શેષ વાસુકિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા સાહિત્યકાર દિલ્હી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ રહી ચૂક્યા છે ? ચંદ્રકાન્ત બક્ષી ક.મા. મુનશી નાનાભાઈ બટ્ટ ઉમાશંકર જોશી ચંદ્રકાન્ત બક્ષી ક.મા. મુનશી નાનાભાઈ બટ્ટ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP