ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"અન ટુ ધિસ લાસ્ટ" નામના પુસ્તકે ગાંધીજીને આટલા બધા મોહિત અને પરિવર્તન કર્યા કે તેમણે તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. આ પુસ્તકના લેખક કોણ હતા ?

જ્હોન રસ્કિન
લિયો ટોલ્સટોય
રસ્કિન બોન્ડ
લૂઈસ ફીશર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઇસુના ચરણે’ નામની લઘુનવલ કોણે આપી છે ?

મનસુખરામ ત્રિપાઠી
પ્રફુલ્લ નંદશંકર દવે
કનૈયાલાલ મુનશી
દલસુખભાઈ માલવણિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક.મા. મુનશીએ કઈ સંસ્થાની સ્થાપના કરેલી ?

ગુજરાત વિદ્યાસભા
આર્ય સમાજ
ગુજરાતી સાહિત્ય પરિષદ
ભારતીય વિદ્યાભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP