ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અન ટુ ધિસ લાસ્ટ" નામના પુસ્તકે ગાંધીજીને આટલા બધા મોહિત અને પરિવર્તન કર્યા કે તેમણે તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. આ પુસ્તકના લેખક કોણ હતા ? જ્હોન રસ્કિન લૂઈસ ફીશર લિયો ટોલ્સટોય રસ્કિન બોન્ડ જ્હોન રસ્કિન લૂઈસ ફીશર લિયો ટોલ્સટોય રસ્કિન બોન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હિન્દુધર્મની બાળપોથી કોણે લખ્યું છે ? સ્વામી સચ્ચિદાનંદ ચંદ્રકાંત બક્ષી આનંદશંકર ધ્રુવ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ સ્વામી સચ્ચિદાનંદ ચંદ્રકાંત બક્ષી આનંદશંકર ધ્રુવ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આખ્યાન' સંજ્ઞાનો સૌ પ્રથમવાર કોણે ઉપયોગ કર્યો ? નાકર શામળ ભાલણ પ્રેમાનંદ નાકર શામળ ભાલણ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લોકકથાના મૂળ અને કુળ' પુસ્તકના લેખક કોણ છે? ભગવાનદાસ પટેલ ખોડીદાસ પરમાર ઝવેરચંદ મેઘાણી હરિવલ્લભ ભાયાણી ભગવાનદાસ પટેલ ખોડીદાસ પરમાર ઝવેરચંદ મેઘાણી હરિવલ્લભ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યયાતિ, ગુપ્તા અને અવળવાણિયા ઉપનામો કયા સાહિત્યકારના છે ? જ્યોતીન્દ્ર દવે પ્રિયકાન્ત મણિયાર શિવકુમાર જોશી જયંત પાઠક જ્યોતીન્દ્ર દવે પ્રિયકાન્ત મણિયાર શિવકુમાર જોશી જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને તખલ્લુસ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? જયભીખુ - બાલાભાઈ દેસાઇ સુહાસી - ચંદ્રવદન બૂચ ‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા જયભીખુ - બાલાભાઈ દેસાઇ સુહાસી - ચંદ્રવદન બૂચ ‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP