ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ?

જ્ઞાનપીઠ એવોર્ડ
નોબલ પારિતોષિક
નર્મદચંદ્રક
રણજિતરામ સુવર્ણચંદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદની કૃતિ નથી.

મારા અનુભવો
અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા
શિવાજીની શૌર્યગાથા
પંચતંત્રની વાર્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ?

ઉમાશંકર જોષી
કે. કા. શાસ્ત્રી
ધૂમકેતુ
ઉશનશ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP