ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઈર્શાદ' કયા કવિનું ઉપનામ છે ? મકરંદ દવે ચિનુ મોદી સુરેશ જોષી પ્રિયકાન્ત મણિયાર મકરંદ દવે ચિનુ મોદી સુરેશ જોષી પ્રિયકાન્ત મણિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હૈયુ જાણે હિમાલય - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. યમક શ્લેષ શબ્દાનુપ્રાસ ઉત્પ્રેક્ષા યમક શ્લેષ શબ્દાનુપ્રાસ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આંગળિયાત, લક્ષ્મણની અગ્નિપરિક્ષા, મારી પરણેતર જેવી સફળ નવલકથાઓ આપનાર નવલકથાકાર કોણ છે ? જોસેફ મેકવાન પ્રવીણ દરજી ઈવા ડેવ વર્ષા અડાલજા જોસેફ મેકવાન પ્રવીણ દરજી ઈવા ડેવ વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઝેર તો પીધાં છે જાણી જાણીને' નવલકથાના રચયિતા કોણ છે ? મનુભાઈ પંચોળી નરસિંહ મહેતા કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી નરસિંહ મહેતા કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ? નીતિન વડગામા કિશોરસિંહ સોલંકી રઘુવીર ચૌધરી ચંદ્રકાંત બક્ષી નીતિન વડગામા કિશોરસિંહ સોલંકી રઘુવીર ચૌધરી ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ દયારામની કૃતિ નથી ? વારી જાઉં રે સુંદર શ્યામ લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો ! શ્યામ રંગ સમીપે ન જાવું જે કોઈ પ્રેમ અંશ અવતરે વારી જાઉં રે સુંદર શ્યામ લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો ! શ્યામ રંગ સમીપે ન જાવું જે કોઈ પ્રેમ અંશ અવતરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP