ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઈર્શાદ' કયા કવિનું ઉપનામ છે ? મકરંદ દવે પ્રિયકાન્ત મણિયાર ચિનુ મોદી સુરેશ જોષી મકરંદ દવે પ્રિયકાન્ત મણિયાર ચિનુ મોદી સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના એક જાણીતા અખબારમાં પ્રસિદ્ધ થતી કોલમ અને લેખક અંગેની કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? તડ ને ફડ - નગીનદાસ સંધવી વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ માનસ દર્શન - મોરારી બાપુ બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી તડ ને ફડ - નગીનદાસ સંધવી વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ માનસ દર્શન - મોરારી બાપુ બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' ___ છે. લોકગીત મહાકાવ્ય આખ્યાન પદ્યનવલિકા લોકગીત મહાકાવ્ય આખ્યાન પદ્યનવલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીભલડી તુને, હિરગુણ ગાતા...' કાવ્ય પંક્તિ કોની છે ? પ્રેમાનંદ પ્રીતમ નરસિંહ મહેતા અખો પ્રેમાનંદ પ્રીતમ નરસિંહ મહેતા અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજને 'માણસાઈના દીવા' કોણે કહ્યા હતા ? ઝવેરચંદ મેઘાણી ગાંધીજી ધીરુભાઈ પરીખ બહારવટિયાએ ઝવેરચંદ મેઘાણી ગાંધીજી ધીરુભાઈ પરીખ બહારવટિયાએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખંડ કાવ્યના પિતા તરીકે કોણ ઓળખાય છે ? કવિ સુંદરમ્ કવિ કલાપી કવિ ઉશનસ્ કવિ કાન્ત કવિ સુંદરમ્ કવિ કલાપી કવિ ઉશનસ્ કવિ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP