ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઈર્શાદ' કયા કવિનું ઉપનામ છે ? મકરંદ દવે પ્રિયકાન્ત મણિયાર સુરેશ જોષી ચિનુ મોદી મકરંદ દવે પ્રિયકાન્ત મણિયાર સુરેશ જોષી ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ.- આ પંક્તિ નો છંદ જણાવો. સ્ત્રગ્ધરા અનુષ્ટુપ સવૈયા દોહરો સ્ત્રગ્ધરા અનુષ્ટુપ સવૈયા દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? સુંદરમ્ રા.વિ.પાઠક બોટાદકર ઉમાશંકર જોશી સુંદરમ્ રા.વિ.પાઠક બોટાદકર ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? નર્મદ શામળ દલપતરામ પ્રેમાનંદ નર્મદ શામળ દલપતરામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લાલજી મણિયારનાં વેશ' પરથી રમણભાઈ નીલકંઠે કઈ કૃતિની રચના કરી ? ભદ્રંભદ્ર રાઈનો પર્વત હાસ્યમંદિર શોધ ભદ્રંભદ્ર રાઈનો પર્વત હાસ્યમંદિર શોધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોણ જૂદું પડે છે ? સોનેટ ખંડકાવ્ય ગરબો નવલકથા સોનેટ ખંડકાવ્ય ગરબો નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP