ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઈર્શાદ' કયા કવિનું ઉપનામ છે ? પ્રિયકાન્ત મણિયાર સુરેશ જોષી ચિનુ મોદી મકરંદ દવે પ્રિયકાન્ત મણિયાર સુરેશ જોષી ચિનુ મોદી મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ? જ્ઞાનપીઠ એવોર્ડ નોબલ પારિતોષિક નર્મદચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ નોબલ પારિતોષિક નર્મદચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદની કૃતિ નથી. મારા અનુભવો અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા શિવાજીની શૌર્યગાથા પંચતંત્રની વાર્તા મારા અનુભવો અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા શિવાજીની શૌર્યગાથા પંચતંત્રની વાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ? ઉમાશંકર જોષી કે. કા. શાસ્ત્રી ધૂમકેતુ ઉશનશ્ ઉમાશંકર જોષી કે. કા. શાસ્ત્રી ધૂમકેતુ ઉશનશ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક વિનોદ ભટ્ટે લખ્યું છે ? અલપ ઝલપ એવા રે અમે એવા મારી હકીકત એક્શન રિપ્લે અલપ ઝલપ એવા રે અમે એવા મારી હકીકત એક્શન રિપ્લે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પીળું ગુલાબ અને હું' ના લેખક કોણ છે ? હસમુખ બારાડી લાભશંકર ઠાકર ચિનુ મોદી મધુરાય હસમુખ બારાડી લાભશંકર ઠાકર ચિનુ મોદી મધુરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP