ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? શામળ પ્રેમાનંદ દલપતરામ નર્મદ શામળ પ્રેમાનંદ દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરામે કોને અનુસરીને સ્થાનવર્ણન અને ઋતૃવર્ણનના કાવ્યો રચ્યાં છે ? પ્રેમાનંદ નર્મદ સ્વામી આનંદ દયારામ પ્રેમાનંદ નર્મદ સ્વામી આનંદ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શયદા' એ કોનું તખલ્લુસ છે ? કરસનદાસ માણેક ચિનુ મોદી હરજી લવજી દામાણી તનસુખ ભટ્ટ કરસનદાસ માણેક ચિનુ મોદી હરજી લવજી દામાણી તનસુખ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લાલજી મણિયારનાં વેશ' પરથી રમણભાઈ નીલકંઠે કઈ કૃતિની રચના કરી ? હાસ્યમંદિર શોધ ભદ્રંભદ્ર રાઈનો પર્વત હાસ્યમંદિર શોધ ભદ્રંભદ્ર રાઈનો પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃષ્ણના જીવન પર આધારિત કાવ્યો પ્રમવાટિકા'ના રચયિતા ___ છે. રસખાન બિહારી કબીર સૂરદાસ રસખાન બિહારી કબીર સૂરદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એકાન્ત કાવ્યસંગ્રહ કોનો છે ? વેણીભાઈ પુરોહિત હરિન્દ્ર દવે નિરંજન ત્રિવેદી સુરેશ દલાલ વેણીભાઈ પુરોહિત હરિન્દ્ર દવે નિરંજન ત્રિવેદી સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP