ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

શામળ
નર્મદ
પ્રેમાનંદ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ ગઝલકાર છે ?

મનુભાઈ પંચોલી
દિલીપ રાણપુરા
મનોજ ખંડેરિયા
કુન્દનિકા કાપડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો.

ડો. હસુ યાજ્ઞિક
શ્યામ સાધુ
ધના ભગત
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP