ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? શામળ દલપતરામ નર્મદ પ્રેમાનંદ શામળ દલપતરામ નર્મદ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોક્રેટિસ' નવલકથાના સર્જક કોણ છે ? ધૂમકેતુ જયભિખ્ખુ ઘનશ્યામ દર્શક ધૂમકેતુ જયભિખ્ખુ ઘનશ્યામ દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની 'ગુજરાતનો નાથ' નવલકથાના પાત્રો નીચેનામાંથી કયા નથી ? કાક મંજરી મુંજ મુંજાલ કાક મંજરી મુંજ મુંજાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સરસ્વતીચંદ્ર' નવલકથાના ભાગ કેટલા છે ? 3 1 2 4 3 1 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મનુભાઈ પંચોળીને ગુજરાતી સાહિત્યમાં યોગદાન બદલ વિવિધ પુરસ્કાર એનાયત થયા.નીચે આપેલ પ્રથમ પુરસ્કાર સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? સરસ્વતી સન્માન-1997 મૂર્તિદેવી પુરસ્કાર-1955 દિલ્હી સાહિત્ય અકાદમી-1955 એક પણ નહીં સરસ્વતી સન્માન-1997 મૂર્તિદેવી પુરસ્કાર-1955 દિલ્હી સાહિત્ય અકાદમી-1955 એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચળકાટ તારો એ જ પણ, તુજ ખૂનની તલવાર છે' - કયા કવિની રચનામાં આ ઉલ્લેખ આવે છે ? રાજેશ વ્યાસ ચિનુ મોદી કલાપી શેખાદમ આબુવાલા રાજેશ વ્યાસ ચિનુ મોદી કલાપી શેખાદમ આબુવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP