કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં યુનેસ્કોએ વિશ્વ ધરોહર સ્થળોની અસ્થાયી સૂચિમાં ભારતના 6 સ્થળો સામેલ કર્યા છે. તેમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી ?

તળાજાની ગુફાઓ
સાતપુડા ટાઈગર રિઝર્વ
વારાણસીના ગંગાઘાટ
કાંચીપુરમ્ના મંદિરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં ભારતે 156 દેશો માટે પુનઃ ઈ-વિઝાને બહાલી આપી છે. ભારત સરકારે ઈ-વિઝા પ્રણાલીની શરૂઆત કયા વર્ષે કરી હતી ?

વર્ષ 2012
વર્ષ 2017
વર્ષ 2014
વર્ષ 2009

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP