Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ અન્નાહાર પરનું કયું પુસ્તક એક શિલિંગ આપી ખરીદ્યું હતુ ?

ઉત્તમ આહાર નીતિ
આહાર નીતિ
અન્નાહારની હિમાયત
ઉત્તમ અન્નાહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અનુમસ્તિષ્ક અને સેતુ, મગજના કયા ભાગમાં આવેલું છે ?

મધ્ય મગજ
પશ્વ મગજ
એક પણ નહીં
અગ્ર મગજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘કાકડાનૃત્ય’ ___ દેવને પ્રસન્ન કરવા માટે થાય છે.

પાંડોરી માતા
બળિયા દેવ
શિતળા માતા
પીઠોરા દેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP