સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કઈ પાક પધ્ધતિમાં વધારાનો નાઇટ્રોજન આપવાની જરૂરિયાત રહેતી નથી ?

મગફળી-તુવેર
મકાઈ-ઘઉં
બાજરી-ઘઉં
ડાંગર-ઘઉં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી મહત્વના દિવસ અંગેનું અયોગ્ય જોડકુ પસંદ કરો.

વિશ્વ શિક્ષક દિવસ - 5 ઓક્ટોબર
રાષ્ટ્રીય શિક્ષણ દિવસ - 11 નવેમ્બર
વિશ્વ શિક્ષણ દિવસ - 5 એપ્રિલ
રાષ્ટ્રીય શિક્ષક દિવસ - 5 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકને કારણે દૂષિત થયેલા માસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે ?

પેરાસીટામોલ
ડાયક્લોફીનેક
રોગાર
ક્લોરોફ્લોરોકાર્બન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP