GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
એક પાણીની ટાંકીને બે નળ બેસાડેલા છે. ફક્ત નાનો નળ ખોલતા ટાંકી 6 કલાકમાં ખાલી થઈ જાય છે અને ફક્ત મોટો નળ ખોલતા બધુજ પાણી 4 કલાકમાં ખાલી થઈ જાય છે. જો બન્ને નળ સાથે ખોલવામાં આવે તો, ટાંકી કેટલા સમયમાં ખાલી થઈ જાય છે

2 કલાક 24 મિનિટ
10 કલાક
3⅕ કલાક
4 કલાક 12 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
કર્કવૃત્ત એ ગુજરાતના ક્યા ભાગમાંથી પસાર થાય છે ?

મધ્ય ગુજરાત
દક્ષિણ ગુજરાત
ઉત્તર ગુજરાત
પસાર થતું નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
‘ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ?

મહાદેવ ગોવિંદ રાનડે
મહાત્મા ગાંધીજી
લોકમાન્ય તિલક
ગોપાલકૃષ્ણ ગોખલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાત રાજ્યના ક્યા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું ?

બળવંતરાય મહેતા
અમરસિંહ ચૌધરી
હિતેન્દ્રભાઈ દેસાઇ
ધનશ્યામભાઇ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP