Talati Practice MCQ Part - 3
જો વ્યાજ દર 6 મહિને ઉમેરાતું હોય તો રૂા. 5000નું 16 ટકાના વ્યાજના દરે 1½ વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે ?

1196
1995
1399
1299

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મધ્યકાલીન ભારતમાં ‘મુહમ્માદાબાદ’ તરીકે પ્રસિદ્ધ સ્થાન હતું ?

કચ્છ
અમદાવાદ
ચાંપાનેર
પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જક્ષણી કોની ટુંકી વાર્તા છે ?

ત્રિભુવનદાસ લુહાર
રામનારાયણ પાઠક
કાકા કાલેલકર
ગૌરીશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP