Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) એક ત્રિકોણની ત્રણ બાજુઓના માપ અનુક્રમે 6, 8 અને 10 એકમ છે, તો તે ___ ત્રિકોણ છે. લઘુકોણ સમકોણ ગુરુકોણ કાટકોણ લઘુકોણ સમકોણ ગુરુકોણ કાટકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) તાજેતરમાં થયેલ Demonetisation પાછળનો મુખ્ય હેતુ શું છે ? આતંકવાદ સામે લડવા કાળાનાણાને નાથવા નકલી નોટોના કારોબારને ખતમ કરવા અહીં દર્શાવેલ ત્રણેય આતંકવાદ સામે લડવા કાળાનાણાને નાથવા નકલી નોટોના કારોબારને ખતમ કરવા અહીં દર્શાવેલ ત્રણેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) પ્રતિવર્ષ 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું કયા અધિવેશનમાં નક્કી થયું હતું ? કરાચી ત્રિપુરા લાહોર હરીપુરા કરાચી ત્રિપુરા લાહોર હરીપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કઈ ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ હાજરી આપી હતી ? એક પણ નહીં પ્રથમ ત્રીજી બીજી એક પણ નહીં પ્રથમ ત્રીજી બીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) એક નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા 1 મીટર છે તથા તેની ઉંચાઈ 14 મીટર છે તો તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ ___ ચો.મી. થાય. (π = 22/7 લો.) 14 22 44 88 14 22 44 88 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'ભદ્રંભદ્ર' નવલકથાના સર્જક કોણ છે ? વિનોદ ભટ્ટ રમણભાઈ નીલકંઠ જ્યોતિન્દ્ર દવે બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ રમણભાઈ નીલકંઠ જ્યોતિન્દ્ર દવે બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP