ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને અનુચ્છેદ–60 પ્રમાણે તેમના હોદા માટે શપથ કોણ લેવડાવે છે ? સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ એટર્ની જનરલ વડી અદાલતના ન્યાયમૂર્તિ પ્રધાનમંત્રી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ એટર્ની જનરલ વડી અદાલતના ન્યાયમૂર્તિ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી સંવિધાનના કયા અનુચ્છેદથી વડી અદાલતને રીટ સ્વીકારવાની હકુમત પ્રાપ્ત થાય છે ? 221 226 392 323 221 226 392 323 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંસદ એટલે :1. લોકસભા 2. રાજ્યસભા 3. સર્વોચ્ચ ન્યાયમૂર્તિ 4. રાષ્ટ્રપતિ 1,2,4 1,3,4 બધા જ 1,2,3 1,2,4 1,3,4 બધા જ 1,2,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા બંધારણીય સુધારાથી ભારતમાં રાજ્યોનું પુનર્ગઠન થયું છે ? 7મો બંધારણીય સુધારો 1956 10મો બંધારણીય સુધારો 1957 9મો બંધારણીય સુધારો 1958 3જો બંધારણીય સુધારો 1952 7મો બંધારણીય સુધારો 1956 10મો બંધારણીય સુધારો 1957 9મો બંધારણીય સુધારો 1958 3જો બંધારણીય સુધારો 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં મૂળભૂત ફરજોની જોગવાઈ અનુચ્છેદ -51ક માં બંધારણીય સુધારાથી કરવામાં આવેલ છે. આ સુધારો કયો હતો ? 44 મો 42 મો 43 મો 41 મો 44 મો 42 મો 43 મો 41 મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ? મહાત્મા ગાંધી લક્ષ્મીમલ સિંઘવી બાબાસાહેબ આંબેડકર જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી લક્ષ્મીમલ સિંઘવી બાબાસાહેબ આંબેડકર જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP