ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિને અનુચ્છેદ–60 પ્રમાણે તેમના હોદા માટે શપથ કોણ લેવડાવે છે ?

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
એટર્ની જનરલ
વડી અદાલતના ન્યાયમૂર્તિ
પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા બંધારણીય સુધારાથી ભારતમાં રાજ્યોનું પુનર્ગઠન થયું છે ?

7મો બંધારણીય સુધારો 1956
10મો બંધારણીય સુધારો 1957
9મો બંધારણીય સુધારો 1958
3જો બંધારણીય સુધારો 1952

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ?

મહાત્મા ગાંધી
લક્ષ્મીમલ સિંઘવી
બાબાસાહેબ આંબેડકર
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP