ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને અનુચ્છેદ–60 પ્રમાણે તેમના હોદા માટે શપથ કોણ લેવડાવે છે ? પ્રધાનમંત્રી એટર્ની જનરલ વડી અદાલતના ન્યાયમૂર્તિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ પ્રધાનમંત્રી એટર્ની જનરલ વડી અદાલતના ન્યાયમૂર્તિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે ? મુખ્યપ્રધાન રાજ્યપાલ કાયદામંત્રી અધ્યક્ષ મુખ્યપ્રધાન રાજ્યપાલ કાયદામંત્રી અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં આર્થિક આયોજન કઇ યાદીમાં છે ? સંઘની યાદી આપેલ પૈકી એક પણ નહીં સંયુક્ત યાદી રાજ્યની યાદી સંઘની યાદી આપેલ પૈકી એક પણ નહીં સંયુક્ત યાદી રાજ્યની યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'સત્યમેવ જયતે' શબ્દ કયા ગ્રંથમાંથી લેવામાં આવેલ છે ? શતપથ બ્રાહ્મણ મુંડકોપનિષદ ઋગ્વેદ રામાયણ શતપથ બ્રાહ્મણ મુંડકોપનિષદ ઋગ્વેદ રામાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? ચક્રવર્તી રાજગોપાલાચારી ડૉ.રાધાકૃષ્ણન આપેલ પૈકી કોઈ નહીં ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ચક્રવર્તી રાજગોપાલાચારી ડૉ.રાધાકૃષ્ણન આપેલ પૈકી કોઈ નહીં ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી) ના કાર્યો / ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત બંધબેસતી નથી ? ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. રાજ્યપાલ તેઓને નીમે છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. રાજ્યપાલ તેઓને નીમે છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP