Talati Practice MCQ Part - 6
એક પુસ્તકની છાપેલી કિંમત 600 છે. તેના પર 15% વળતર મળે છે. તો પુસ્તક ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે ?

609
510
690
591

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ?

પી.સી. મહાલનોબિસ
અમર્ત્ય સેન
દાદાભાઈ નવરોજી
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વેલ્થ ઓફ નેશન્સના લેખક જણાવો.

ફિશર
અમર્ત્ય સેન
એડમ સ્મિથ
જે.સી.પીગુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP