Talati Practice MCQ Part - 6 એક પુસ્તકની છાપેલી કિંમત 600 છે. તેના પર 15% વળતર મળે છે. તો પુસ્તક ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 591 690 510 609 591 690 510 609 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મીરાંબાઈના ગુરુનું નામ શું હતું ? રૈદાસ રામચરણ જીવા ગોસાંઈ નરસિંહ મહેતા રૈદાસ રામચરણ જીવા ગોસાંઈ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કહેવતનો અર્થ લખો : દુઃખનું ઓસડ દહાડા ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે. સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે. દુઃખ જોઈ દયાની લાગણી થવી સમય જતાં દુ:ખ વધે છે ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે. સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે. દુઃખ જોઈ દયાની લાગણી થવી સમય જતાં દુ:ખ વધે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક સરખા અર્થવાળાં બે પદોને શું કહે છે ? વિરુદ્ધાર્થી પર્યાયવાચી પ્રશ્નવાચક આધિત પદ વિરુદ્ધાર્થી પર્યાયવાચી પ્રશ્નવાચક આધિત પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘વજ્જિ સંઘ’ ગણરાજ્યનો વહીવટ સભા દ્વારા થતો હતો. આ સભા જ્યાં ભરવામાં આવતી તેને શું કહેવામાં આવતું હતું ? સભાસ્થળ વિદથ સંથાગાર સમિતિ સભાસ્થળ વિદથ સંથાગાર સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 3 જાન્યુઆરી, 2003ના રોજ શુક્રવાર હોય તો 3 જાન્યુઆરી, 2010ના રોજ કયો વાર હશે ? શનિવાર રવિવાર મંગળવાર સોમવાર શનિવાર રવિવાર મંગળવાર સોમવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP