નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારી એક ફૂલદાની રૂ.96માં વેચે તો તેને તેની પડતર કિંમત જેટલા ટકા નફો મળે છે. ફૂલદાનીની પડતર કિંમત કેટલી છે ?

રૂ. 60
એક પણ નહીં
રૂ. 96
રૂ. 160

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક પુસ્તકને રૂા.128માં વેચતા દુકાનદારને 20% નુકશાન થાય છે. તેણે તે પુસ્તક પર 15% નફો મેળવવા કેટલા રૂ.માં વેચવું જોઈએ ?

148 રૂ.
172 રૂ.
184 રૂ.
160 રૂ.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP