ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુવિખ્યાત કવિતા 'કુંચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા...' ના રચયિતાનું નામ જણાવો. બ. ક. ઠાકોર વિનોદ જોશી મકરંદ દવે જયંત પાઠક બ. ક. ઠાકોર વિનોદ જોશી મકરંદ દવે જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સૂરજ કદાચ ઊગે' કાવ્યસંગ્રહના લેખક કોણ છે ? ઝીણાભાઈ દેસાઈ કિસનસિંહ ચાવડા હરિકૃષ્ણ પાઠક કવિ ન્હાનાલાલ ઝીણાભાઈ દેસાઈ કિસનસિંહ ચાવડા હરિકૃષ્ણ પાઠક કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલે ઊર્મિકાવ્યો, કથાકાવ્યો, ચિત્રકાવ્યો કઈ શૈલીમાં લખ્યાં છે ? કિલષ્ટ શૈલી પ્રવાહી શૈલી ડોલન શૈલી પ્રાસાદિક શૈલી કિલષ્ટ શૈલી પ્રવાહી શૈલી ડોલન શૈલી પ્રાસાદિક શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સાંદિપની’ ઉપનામ કોનું છે ? રમણીક અરાલવાળા કિશોર મકવાણા કૈલાસ બાજપેયી અનિલ જોષી રમણીક અરાલવાળા કિશોર મકવાણા કૈલાસ બાજપેયી અનિલ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યમાં કવિ કઈ વેલને શણગારવાનું કહે છે ? મિલન માટેની લગ્ન માટેની અંતિમ વિદાય માટેની વિદાય માટેની મિલન માટેની લગ્ન માટેની અંતિમ વિદાય માટેની વિદાય માટેની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકાર ત્રણ ઉપનામ ધરાવે છે ? રામનારાયણ પાઠક ન્હાનાલાલ મનુભાઈ પંચોળી સુરસિંહજી ગોહિલ રામનારાયણ પાઠક ન્હાનાલાલ મનુભાઈ પંચોળી સુરસિંહજી ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP