ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુવિખ્યાત કવિતા 'કુંચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા...' ના રચયિતાનું નામ જણાવો.

વિનોદ જોશી
જયંત પાઠક
બ. ક. ઠાકોર
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આતમરામની અમરવેલડી’ અને ‘પીયુષ ઝરણાં’ પુસ્તકના લેખક કોણ છે ?

દરબાર પુંજાવાળા
ધીરુબહેન પટેલ
પ્રિયકાન્ત પરીખ
દિગીશ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP