ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છપ્પા' એટલે શું ? છ પંક્તિઓની રચના છ શબ્દોની રચના છ શેરની રચના છ પદની રચના છ પંક્તિઓની રચના છ શબ્દોની રચના છ શેરની રચના છ પદની રચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિતામાં આદિ કવિ કોને માનવામાં આવે છે ? આસામ નર્મદ ભાલણ નરસિંહ મહેતા આસામ નર્મદ ભાલણ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીનું પ્રથમ પુસ્તક કયું છે ? યુગવંદના કોઈનો લાડકવાયો સિંધુડો કુરબાનીની કથાઓ યુગવંદના કોઈનો લાડકવાયો સિંધુડો કુરબાનીની કથાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અતિજ્ઞાન' ના રચયિતા કવિ કાન્ત છે, આ 'અતિજ્ઞાન' શું છે ? ખંડકાવ્ય મહાકાવ્ય કરૂણ પ્રશસ્તિ નાટક ખંડકાવ્ય મહાકાવ્ય કરૂણ પ્રશસ્તિ નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા.મુનશી દ્વારા સંસ્થાપિત પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થાન છે. ભારતીય ભાષા સંસ્થાન ભારતીય વિદ્યાભવન ગુજરાત વિશ્વકોષ ન્યાય ભારતીય સંસ્કૃતિ પરિષદ ભારતીય ભાષા સંસ્થાન ભારતીય વિદ્યાભવન ગુજરાત વિશ્વકોષ ન્યાય ભારતીય સંસ્કૃતિ પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઈર્શાદ' ઉપનામથી જાણીતા કવિનું નામ આપો. મનહર મોદી આદિલ મન્સૂરી રાજેન્દ્ર શુક્લ ચિનુ મોદી મનહર મોદી આદિલ મન્સૂરી રાજેન્દ્ર શુક્લ ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP