ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત રાજ્યમાં 'રન ફોર યુનિટી' કાર્યક્રમ કઈ તારીખે યોજવામાં આવે છે ?

26 જાન્યુઆરી
2 ઓક્ટોબર
25 ડિસેમ્બર
31 ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કરસનદાસ મૂળજીએ વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના મહારાજોની લીલા ઉઘાડી પાડી જેમાંથી મહારાજા લાયબલ કેસ (1861-62) ઉદ્ભવ્યો હતો. આ કેસમાં કરસનદાસને કોણે મદદ કરેલી ?

નર્મદશંકર
મહિપતરામ
દુર્ગારામ મહેતા
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP