ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું "રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી" પ્રેમાનંદ ભાલણ દયારામ નાકર પ્રેમાનંદ ભાલણ દયારામ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજેન્દ્ર શાહને કઈ કૃતિને કેન્દ્રમાં રાખીને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ? બારીબહાર છંદોલય સ્વપ્નપ્રયાણ ધ્વનિ બારીબહાર છંદોલય સ્વપ્નપ્રયાણ ધ્વનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મા-બાપને ભૂલશો નહી' એ કાવ્યની રચના કોણે કરી છે ? ગુણવંત શાહ પુનિતમહારાજ બટુક મહારાજ પ્રવીણચંદ્ર મહારાજ ગુણવંત શાહ પુનિતમહારાજ બટુક મહારાજ પ્રવીણચંદ્ર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલના ફારસી છોડનાં ગુજરાતમાં ઉછેર કરનાર કોણ છે ? બાલાશંકર કંથારિયા બાલાભાઈ દેસાઈ બ.ક. ઠાકોર ઝીણાભાઈ દેસાઈ બાલાશંકર કંથારિયા બાલાભાઈ દેસાઈ બ.ક. ઠાકોર ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘‘લે, આ મને ગમ્યું તે મારું પણ જો તને ગમે તો તારું” - કાવ્યના સર્જક કોણ છે ? રાજેન્દ્ર શુકલ કિશોર મકવાણા પીતાંબર પટેલ નટવરલાલ બુચ રાજેન્દ્ર શુકલ કિશોર મકવાણા પીતાંબર પટેલ નટવરલાલ બુચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રાઈનો પર્વત' નાટકના લેખકનું નામ જણાવો. ર.વ.દેસાઈ રામનારાયણ પાઠક રમણભાઈ નીલકંઠ મહીપતરામ નીલકંઠ ર.વ.દેસાઈ રામનારાયણ પાઠક રમણભાઈ નીલકંઠ મહીપતરામ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP