ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું "રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી" પ્રેમાનંદ ભાલણ નાકર દયારામ પ્રેમાનંદ ભાલણ નાકર દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અખાના જીવન ઉપર શંકરાચાર્યના કયા સિદ્ધાંતની અસર જોવા મળે છે ? અદ્વૈતવાદ દ્વૈતાદ્વૈતવાદ દ્વૈતવાદ વિશિષ્ટદ્વૈતવાદ અદ્વૈતવાદ દ્વૈતાદ્વૈતવાદ દ્વૈતવાદ વિશિષ્ટદ્વૈતવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સ્નેહરશ્મિ" તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? મનુભાઈ પંચોળી ત્રિભુવનદાસ લુહાર ઝીણાભાઈ દેસાઈ ઉમાશંકર જોષી મનુભાઈ પંચોળી ત્રિભુવનદાસ લુહાર ઝીણાભાઈ દેસાઈ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નળાખ્યાન' ની રચના કોણે કરી ? દયાનંદ પ્રેમાનંદ સહજાનંદ રામાનંદ દયાનંદ પ્રેમાનંદ સહજાનંદ રામાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું ? બાલયોગી મહારાજ જાનકીદાસ ભગત ચુનીલાલ ભગત મુનિ મસ્તરામ બાલયોગી મહારાજ જાનકીદાસ ભગત ચુનીલાલ ભગત મુનિ મસ્તરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કન્નડ કવિ સાથે ઉમાશંકર જોશીને ‘નિશીથ’ કાવ્યસંગ્રહ બદલ 1967નો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો ? અનંતમૂર્તિ ગોપીક્રિષ્ના શિવપ્રકાશ પુટપ્પા અનંતમૂર્તિ ગોપીક્રિષ્ના શિવપ્રકાશ પુટપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP